SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र १०२ अर्थपदप्ररूपणा ४४७ प्रदेशेषु भवगाढोऽसंख्येयाणुकोऽनन्ताणुको वा द्रव्यस्कन्धः, इत्यर्थो बोद्धव्यः । अदं बोध्यम् - एकः परमाणुः आकाशस्य एकस्मिन्नेव प्रदेशेऽवगाहते, द्विप्रदेशिकादबोऽसंख्यातमदेशिकान्तास्तु स्कन्धाः प्रत्येकं जघन्यत एकस्मिन्नाकाशम देशेअवगाहन्ते, उत्कृष्टतस्तु यत्र स्कन्धे यावन्तः परमाणवो भवन्ति स स्कन्धस्तावस्वेव नमः प्रदेशेष्ववगाहते । अनन्ताणुकस्कन्धोऽपि जघन्यत एकस्मिन्नभः प्रदेशेनाते, उत्कृष्टतस्तु - असंख्येयेध्वेव आकाशप्रदेशेष्ववगाहते, नत्वनन्तेषु, छोकाकाशस्यासंख्ये यप्रदेशत्वात्, अलोकाकाशे च द्रव्यस्यावगाहाभावादिति । तथा ही क्षेत्रानुपूर्वी से कहा है। इसमें कोई दोष नहीं हैं। इसी प्रकार से चतुष्प्रदेशावगाढ द्रव्य आदिकों के विषय में भी ऐसा ही जानना चाहिये । “असंख्येयप्रदेशावगाढ आनुपूर्वी" इस पद का अर्थ आकाश के असंख्यात प्रदेशों में असंख्यात अणुवाला अथवा अनंत अणुवाला द्रव्यस्कंध आनुपूर्वी है ऐसा जानना चाहिये । तात्पर्य इसका यह है कि एक पुङ्गपरमाणु आकाश के एकही प्रदेश में अवगाही होता है । परन्तुदो प्रदेशवाले पुद्गलस्कंध से लेकर असंख्यात प्रदेशवाले जो पुद्गलस्कंध है उनमें प्रत्येक पुद्गल स्कंध कमसे कम एक आकाश प्रदेश में रहता है और अधिक से अधिक जिस स्कंध में जितने प्रदेश हैं जितने परमाणुओं का बना हुआ है - वह उतने ही आकाश के प्रदेशों में ठहरता है । अनन्त आकाश प्रदेशों में नहीं। क्योंकि द्रव्यों का अवगाह असंख्यात प्रदेशवाले लोकाकाश में ही हैं। अनन्त प्रदेश वाले अलोकाकाश में આવેલ છે તેથી તે કથનમાં કોઈ દોષ નથી એજ પ્રમાણે ચાર પ્રદેશાવગાઢદ્રવ્ય વગેરેના વિષયમાં પણ એમ જ સમજવુ' જોઈએ. “ અસ`ખ્ય પ્રદેશાવગાઢ આનુપૂર્વી આ પદના મય* નીચે પ્રમાણે સમજવા–માકાશના અસખ્યાત પ્રદેશમાં સખ્યાત અણુવાળા અથવા અનંત અણુવાળા દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે એમ સમજવું આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે-એક પુદ્ગલપરમાણુ આકાશના એક જ પ્રદેશમાં અવગાહી હાય છે. પરન્તુ એ પ્રદેશવાળા પુદૂગલકધથી લઈને અસખ્યાત પ્રદેશવાળા જે પુદ્ગલ સ્કા છે, તેમાંના પ્રત્યેક પુદ્ગલ સ્કંધ ઓછામાં એાછા એક આકાશપ્રદેશમાં રહે છે અને વધારેમાં વધારે તે કધના જેટલા પ્રદેશેા હાય-જેટલા પરમાણુઓના તે સ્મુધ બનેલા હાય-એટલાજ આકાશપ્રદેશામાં તે રહે છે, અનંત આકાશપ્રદેશેામાં તે રહેતા નથી, કારણ કે બ્યોને અવગાહ અસખ્યાત પ્રદેશનાળા તાકાકાશમાં જ છે-અનંત પ્રદેશ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy