________________
मैनुयोगन्द्रि का टीका सूत्र ८७ अन्तरद्वारनिरूपणम् स्थि तेरुत्कृष्टतोऽसंख्येयकालवावगमात् , अतोऽसंख्येयं कालमन्तरं बोध्यम् । नानाद्रव्याण्याश्रित्य तु अन्तरं न भारतीति ।
तथा-नैगमव्यवहारसम्मतानां द्विपदेशिकस्कन्धरूपाणामवक्तव्यकद्रव्याणां कालतः किच्चिरमन्तरं भवतीति प्रश्नः।
उत्तरमाह-'एग दन' इत्यादि। एकं द्रव्यमाश्रित्य जघन्यत एक समयमन्ताम् , उत्कृष्टतोऽनन्तं कालमन्ता भवति। नानाद्रव्याण्याश्रित्य तु अन्तरं नास्तीति। णता से और व्याख्याप्रज्ञप्ति आदि सूत्रों की प्रमाणता से परमाणु की मयुक्त अवस्था की स्थिति उत्कृष्ट रूप से असंख्यात काल तक की ही कही गई है । अतः सूत्र कथित असंख्यात काल का ही उत्कृष्ट अन्तर जानना चाहिये । तथा नाना अनानुपूर्वी द्रव्यों की अपेक्षा अन्तर नहीं होता है । क्यों कि लोक मे ऐसा कोई भी काल नहीं है कि जिस काल में कोई न कोई अनानुपूर्वी द्रव्य न रहे। 'नेगमववहाराणं अवत्सगदवाणं अंतरं काल भो केवच्चिरै होई ?'
प्रश्न- नैगमव्यवहारनयस मत अवक्तव्यक द्रव्यों अपनी अवक्ता व्यक अवस्था का परित्याग करदेनेपर और पुनः उसी स्थिति में आने पर कालकी अपेक्षा कितना विरह काल है। ?
उत्तर-(एगं दवं पडुच्च जहन्नेणं एग समयं उक्कोसेणं अणंतं कालं વ્યાખ્યાપ્રાપ્તિ આદિ સૂત્રની પ્રમાણુતાથી પરમાણુની સંયુક્ત અવસ્થામાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળ પર્વતની જ કહી છે તેથી સૂવાથિત અસંખ્યાત કાળનું જ ઉત્કૃષ્ટ અંતર સમજવું જોઈએ.
વિવિધ અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અંતર હેતું નથી, આ પ્રકારના કથનનું કારણ નીચે પ્રમાણે છે
લેકમાં એ કઈ પણ કાળ નથી કે જે કાળે કઈને કોઈ અનાનું. પૂવી દ્રવ્યનું અસ્તિત્વ જ ન હોય એટલે કે કઈને કઈ અનાનુપૂર્વી દ્રવ્યનું અસ્તિત્વ તે લેકમાં સદા કાળ રહે છે જ.
प्रश्न-( नेगमववहाराण अवत्तगदवाण अंतर कालमो केवरिचर होई) નૈગમ અને ૦પવહાર નયસંમત અવકતવ્યક દ્રવ્યને પિતાની તે અવકતવ્યક અવસ્થાને પરિત્યાગ કર્યા બાદ ફરીથી અવકતવ્યક અવસ્થામાં આવી જવામાં કેટલા કાળનું અંતર પડે છે? એટલે કે દ્વયણુક અંધ ૨૫ અવાતવ્યાક
ને વિરહકાળ કાળની અપેક્ષાએ કેટ કહ્યો છે? उत्तर-( एग व पदुच्च जहनेण एग समय, सकोसेणं गणतं का,