SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ पुनधिका टोका सूत्र ७६ नंगमव्यवहारार्थपदमरूपणा अस्याः प्रयोजनं किम् ? इति दर्शयितुमाह मूलम्-एयाए गं नेगमववहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाए णं नेगमववहाराणं अट्ठपयपरूवणयाए भंगसमुक्त्तिणया कज्जइ ॥सू०७६॥ जितने भी स्कंध हैं वे सब यहां " अर्थ" शब्द से गृहीत हुए हैं। इस अर्थ से युक्त अथवा इस अर्थ को विषय करनेवाला जो पद है उसका नाम अर्थपद है। इसकी प्ररूपणा का नाम अर्थ पद प्ररूपणा है। इस प्ररूपणा में पुद्गल परमाणु और द्विप्रदेशी स्कंध वर्जित हो जाते हैं। क्यों कि-एकपुद्गलपरमाणु आनुपूर्वी रूप नहीं है और द्विप्रदेशी स्कंध अवक्तव्य है । सब से जघन्य आनुपूर्वी का प्रारंभ त्रिप्रदेशी स्कंध से होता है। क्यों कि यहीं से क्रम की सम्पूर्ण गणना चलती है । गणना का तात्पर्य गिनती से है। आदि मध्य और अंत इस प्रकार से गणना जहां होती है वहीं पर आनुपूर्वीरूप परिपाटी मौजूद रहती है। यह अयं पद प्ररूपणारूप आनुपूर्वी नैगमनय और व्यवहार नय इन दोनों नयों को संमत है। ये अर्थ पद प्ररूपणारूप आनुपूर्वियां एक से लेकर अनन्त हैं। इसका कारण यह है कि त्रिप्रदेशी आदि स्कंध से लेकर अनन्त प्रदेशी स्कंध तक के जितने भी स्कंध हैं वे सय अनन्त हैं। ॥० ७५॥ પર્યન્તના પ્રદેશવાળા જેટલા રકંધ છે, તે બધાને લઈને અહી “ અર્થ છે પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ અર્થથી યુકત અથવા આ અર્થનું प्रतिपन ४२॥ ३२ ५६ छ त नाम 'म ५४' छे. तेनी ५३५४ानु નામ “અર્થ પદ પ્રરૂપણ' છે. આ પ્રરૂપણામાં પુદ્ગલ પરમાણુ અને દ્વિપ્રદેશી સ્કંધ વજિત થઈ જાય છે–એટલે કે તેમની પ્રરૂપણા થતી નથી, કારણ કે એક પુદ્ગલ પરમાણુ આનુપૂર્વ રૂપ નથી અને દ્વિપ્રદેશી સ્કંધ અવકતવ્ય છે. જઘન્યમાં જઘન્ય આનુપૂરીનો પ્રારંભ ત્રિપ્રદેશી કપથી થાય છે, કારણ કે ત્યાંથી જ કમની સંપૂર્ણ ગણુના ચાલુ થાય છે. (ગણના એટલે ગણતરી) આદિ, મધ્ય અને અન્ત, આ પ્રકારની ગણના જ્યાં સંભવિત હોય છે, ત્યાં જ અનુપૂર્વી રૂપ પરિપાટી મેજૂદ રહે છે. આ અર્થપદ પ્રરૂપણ રૂ૫ આનપૂર્વી ગમનય અને વ્યવહારનય, આ બને ના દ્વારા સંમત (માન્ય) છે. આ અર્થપદ પ્રરૂપણારૂપ આનુપૂર્વીઓ એકથી લઈને અનંત પર્યન્તની છે, કારણ કે ત્રિપ્રદેશથી લઈને અનંત પ્રદેશી સુધીના જેટલા રકંધ છે, તે બધાં અનંત છે. સૂ૦૭પા
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy