SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगवन्द्रिका टीका सूत्र ७५ अनौपनिधिकी द्रव्यानुपूर्वीनिरूपणम् ३५ ननु तर्हि परमाणुपुद्गलबत् बनानुपूर्वीत्वेन कयं नोच्यते ? इति चेदाहपरस्परापेक्षया पूर्वपश्चाभावमात्रस्य सदावादयमनानुपूर्वीत्वेनापि वक्तुं न शक्यते। इत्यमानुपूर्वीत्वेन अनानुपूर्वीत्वेन च वक्तुमशक्यत्वादवक्तव्यक एव द्वयणुकस्कन्धः। अनेन चेदमायातं-यत् त्रिपदेशिकादौ आदिमध्यान्तभावस्य विद्यमानतयाऽसा. क्येण पूर्वपवादावस्य सत्त्वात् त्रिपदेशिकादिः स्कन्ध एवानुपूर्वी, परमाणुपुद्गलस्त्वनानुपूर्वी, द्वयणुकस्त्ववक्तव्यक इति । एवं चात्र संज्ञासंशिसम्बन्धकथनरूपाऽपदपरूपणा कृता भवति । शंका-जब यह विप्रदेशिकस्कंध आनुपूर्वी रूप से नहीं कहा जा सकता है तो फिर इसे पुद्गलपरमाणु की तरह अनानुपूर्वी रूप से क्यों नहीं कह देते हैं ? उत्तर-परस्पर की अपेक्षा से इसमें पूर्वपश्चाद्भाव मात्र का जप सझाव है तो फिर इसे अनानुपूर्वी रूप से भी कैसे कहा जा सकता है?। इस प्रकार आनुपूर्वी और अनानुपूर्वी रूप से यह विप्रदेशिकस्कंध वक्तुं भशक्य होने से अवक्तव्य कोटि में मानलिया गया है। इस कथन से यह पात आई कि त्रिप्रदेशिक आदि स्कंध में आदि, मध्य और अन्त-भाष की विद्यमानता होने से समग्र रूपमें पूर्वपश्चादाव मौजुद है। यह त्रिप्रदेशिक आदि स्कंध ही आनुपूर्वी है। और परमाणु पुद्गल अनानु. पूर्वी है तथा दयणुकरकंध अवक्तव्य है। इस प्रकार यहां पर संज्ञासंज्ञि सम्बन्धरूप अर्थ पद की प्ररूपणा हो जाती है। શંકા-જે દ્વિદેશી સકંધ આનુપૂર્વી રૂપ કહી શકાતા નથી, તે તેને મુદ્દલ પરમાણુની જેમ અનાનુપૂર્વી રૂપ કહેવામાં શો વધે છે? ઉત્તર-પરસ્પરની અપેક્ષાએ તેમાં પૂર્વપશ્ચાદુભાવ માત્રને જ જો સદુભાવ છે તો તેને અનાનુપૂર્વી રૂપ પણ કેવી રીતે કહી શકાય? આ રીતે આ ક્રિપ્રદેશી સંધ આનુપૂર્વી રૂપ પણ કહી શકાય તેમ નથી અને અનાનુ. મુવી ૩૫ પણ કહી શકાય તેમ નથી, તે કારણે તેને અવક્તવ્ય કટિમાં ગણાવવામાં આવ્યું છે. આ કથન દ્વારા એજ વાત સિદ્ધ થાય છે કે ત્રિકદેશિક આદિ, સ્કંધમાં આદિ મધ્ય અને અન્ત ભાવની વિદ્યમાનતા હોવાથી તેમાં સમગ્રરૂપે પૂર્વપશ્ચાદુભાવ મેજૂદ છે. તેથી આ ત્રિપ્રદેશિક આદિ અંધજ આનુપૂર્વી રૂપ છે, અને પરમાણુ યુદ્ધa અનાનુપૂવ રૂ૫ છે તથા દ્વિપ્રદેશી કંપ અવકતવ્ય કેટિને છે. આ પ્રકારે અહીં સંજ્ઞા સંજ્ઞી સંબંધ છે અર્થપદની પ્રરૂપણ થઈ જાય છે, म० ४०
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy