________________
३०२
अनुयोगद्वारहरे ___ सम्मति अस्या द्वैविध्यमाह-तद्यथा-नैगमव्यवहारयोः, संग्रहस्य च । नैगमव्यवहारसंमता संग्रहसंमता चेति द्विविधाऽनौपनिधिकी द्रव्यानुपूर्वी त्यर्थः । इदमत्र बोध्यम् -ओघनो हि नैगमसंग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरुदैवंभूताः सप्त नया भवन्ति एतेषां हि द्रव्यार्थिकपर्यायाधिकरक्षणे नयद्वयेऽन्तर्भावो भवति । 'द्रव्यमेव परमार्थतोऽस्ति न पर्यायाः' इत्यभ्युपगमपरो नयो द्रव्याथिकनयः, 'पर्याया एव वस्तुतः सन्ति न द्रव्य'-मित्यभ्युपगमपरो नयः पर्यायार्थिकनयः। तत्र नयेषु-नैगमसंग्रहव्यवहारा द्रगर्थिकनयाः, ऋजुत्रशब्दसमभिमाना गया है । और वहां इस प्रकार से-कि-तीन आदि परमाणुओं में
आदि मध्य और अवसानभावरूप जो नियतक्रम है उस क्रम से व्यवस्थापनकी योग्यता है। इमलिये उस योग्यता को आश्रित करके उन तीन आदि परमाणुओं में भी आनुपूर्वीपन विरुद्ध नहीं होता। ___ अनौपनिधिकी आनुपूर्वी में जो द्विविधता कही गई है उसका अभिप्राय यह है कि सामान्य से नय सात हैं, नैगम, संग्रह, व्यवहार, ऋजुसूत्र शब्द, समभिरूढ और एवंभूत । इन सातों का द्रव्यार्थिक
और पर्यायार्थिक, इन दो नयो में अन्तर्भाव हो जाता है। द्रव्य ही परमार्थतः-वास्तविक रूप से हैं पर्याय नहीं-इस प्रकार द्रव्य कोही स्वीकार करने वाला नय द्रव्यार्थिक नय है । और पर्याये ही वास्तविक सत् है द्रव्य नहीं इस प्रकार पर्यायों को ही वास्तविक रूप में मानने वाला नय पर्यायार्थिक नय है । नैगम, संग्रह, और व्यवहार ये तीन द्रव्य को ही માનવામાં આવી છે-ત્રણ આદિ પરમાણુઓમાં આદિ, મધ્ય અને અવસાન (અન્ત) ભાવરૂપ જે નિયતક્રમ છે તે કમની અપેક્ષાએ વ્યવસ્થાપનની યોગ્યતા છે. તેથી તે ગ્યતાની અપેક્ષાએ તે ત્રણ આદિ પરમાણુઓમાં આનુપવી. તાને સદભાવ માનવામાં કોઈ વાંધે રહેતું નથી.
અનૌપનિધિકી અનુપૂવમાં જે દ્વિવિધતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ નીચે પ્રમાણે છે–સામાન્ય રીતે તે આ સાત નય છે-નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂવ, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત તે સાતે નયને મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય છે-(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક દ્રવ્ય જ પરમાર્થતઃ (વાસ્તવિક રૂપે) છે–પર્યાય નથી, આ રીતે દ્રવ્યને જ સ્વીકાર કરનારા નયને દ્રવ્યાર્થિક નય કહે છે.
પર્યાયે જ વારતવિક સત્ છે-દ્રવ્ય વાસ્તવિક સત્ (વિદ્યમાન વસ્ત) નથી, આ રીતે પર્યાને જ વાસ્તવિક રૂપે સ્વીકારનારા નયને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. નગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, આ ત્રણે