SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सू० १ पंचविधज्ञानस्वरूपनिरूपणम् शानमात्मा-तदावरणक्षयक्षयोपशमपरिणामयुक्ताः । जानातीनि वा ज्ञानम् । तत् पञ्चविध-पञ्चपकारं प्रज्ञप्त-प्ररूपितम अर्थतस्तीर्थङ्करैः मत्रतश्च गणधरैः । अत्र गणघरेण स्वबुद्धया परिकल्पितं किंचिदपि नोच्यते । पण्णत्तं' इत्यस्य 'प्राज्ञाप्तम्' इतिच्छायापक्षे-प्राज्ञात्-सर्वज्ञात् आप्त-माप्तं गणधरैरित्यर्थः, यद्वा-प्रज्ञया भव्यजन्तुभिराप्तं-प्राप्तं-प्रज्ञाप्तं तदेव प्राज्ञाप्तम् । नहि ज्ञादिकले रिदमाप्तुं शक्यते होता है। इसलिये करणसाधन में पदार्थों के जानने में अत्यन्त साधक जो ज्ञान है वह गृहीत हुआ है। जो कि ज्ञानाबरण के क्षय और क्षयोपशमस्वरूप है इसी तरह से पदार्थ जिस से जाना जाय वह ज्ञान है इस प्रकार की व्युत्पत्ति करने पर भी ज्ञानावरण का क्षय और क्षयोपशम--ज्ञानरूप ही होता है क्यों कि पदार्थ ज्ञान से जाना जाता है । "ज्ञायते अस्मिन्निति ज्ञानमात्मा" पदार्थ जिस से जाना जावे-उसका नाम ज्ञान है इस प्रकार की व्युत्पत्ति में आत्मा ज्ञान रूप प्रतीत होता हैं। यहां परिणाम और परिणामवाले का अभेद होनेके काग्ण आत्मा को ज्ञानरूप मान लिया गया हैं। क्यों कि ज्ञानावरणकर्म के क्षय अथवा क्षयापशम से विशिष्ट आत्मा का परिणाम ज्ञान है और आत्मा परिणाम वाला है। “जानाति इति ज्ञानम्" इस व्युत्पत्ति में भी यही अर्थलभ्य है। ज्ञान में पांच प्रकारता अर्थ की अपेक्षा तीर्थ करोंने और मूत्र की अपेक्षा गणधोंने प्ररूषित की है। इस विषय में गणधरों ने अपनी तरफ से कुछ भी कल्पित करके नहीं कहा है "यह बात पण्णत्त" इस शब्द તેથી કરસાધનમાં પદાર્થોને જાણવામાં અત્યન્ત સાધક જે જ્ઞાન છે તેને જ અહી ગ્રહણ કરાયું છે. એવું જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષય અને ક્ષયોપશમ સ્વરૂપ જ હોય છે. એ જ પ્રમાણે “પદાર્થ જેના વડે જાણી શકાય તે જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિ કરવામાં આવે તે પણ જ્ઞાનાવરણ ક્ષય અને પશમ જ્ઞાનરૂપ જ यई ५3 छ, २९ , हाथ ज्ञानद्वा२।४ neी शाय छे. "ज्ञायते अस्मिन्निति ज्ञानमात्मा" "atथ रेभneी शय तेनु नाम ज्ञान छ,' मा प्रारनी વ્યુત્પત્તિમાં આત્મા જ્ઞાનરૂપ પ્રતિપાદિત થાય છે. અહીં પરિણામ અને પરિણામવાળામાં અભેદ હોવાને કારણે આત્માને જ્ઞાનરૂપ માની લેવામાં આવ્યું છે, કારણ કે જ્ઞાનાવરણ કર્મના ક્ષય અથવા ક્ષપશમવાળા આત્માનું પરિણામ જ્ઞાન છે અને આત્મા તે २ना परिणामपा छे. "जानाति इति ज्ञानम्" मा व्युत्पत्ति अनुसा२ ५५y એજ અર્થ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં અર્થની અપેક્ષાએ પાંચ પ્રકારના તીર્થ કરે એ પ્રરૂપિત કરી છે અને સૂત્રની અપેક્ષાએ પાંચ પ્રકારના ગણધરોએ પ્રરૂપિત કરી છે. આ બાબતમાં ગણધરોએ પિતાના તરફથી કલિપત કરીને કંઈ પણ મિશ્રિત यु नथी, मेरी बात सूत्रारे "पाण्णत्तं" ५४ द्वारा प्रट ४१ छे. अथवा
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy