________________
२६०
अनुयोगद्वारखं अथ चतुष्पदविषयं द्विविधमप्युपक्रम वर्णयति
मूलम्--से किं तं चउप्पए उवक्कमे ? चउप्पए उनकमे चउपयाणं आसाणं हत्थीणं इच्चाइ । से त चउप्पए उवक्रमे ॥सू० ६४॥
छाया--अथ कोऽसौ चतुष्पद उपक्रमः ? चतुष्पद उपक्रमश्चतुष्पदानाम् अश्वानां हस्तिनाम, इत्यादि । स एप चतुष्पद उपक्रमः ॥ ॥१० ६४॥
भावार्थ--मृत्रकार ने जो सचित्त के भेदरूप द्विपद आदि का परिकर्म और विनाश विपरक द्रव्योपक्रम कहा है-उसी के द्विपदरूप आघमेर के स्वरूप का वर्णन संक्षेप में इस सूत्रद्वारा किया गया है-नट, नर्तक आदिजनों का जो अपने में शक्ति बढाने वाले घृत आदि पदार्थ हैं उन पदार्थों के सेवन आदि करने का जो उनका उपक्रम प्रयत्न-है वह परिकर्म विषयक द्विपद उपक्रम है। तथा विनाश के साधनभूत तलवार आदि से जो इनके विनाशकर दिये जाने का उपक्रम होता है, बह विनाश विषयक द्विपद उपक्रम है । ॥मू० ६६॥
अब चतुष्पद विषयक दोनों प्रकार के उपक्रम का वर्णन सूत्रकार करते हैं"से कि तं चउपए' इत्यादि। ॥सूत्र ६४॥
शब्दार्थ-(से किं तं चउपाए उबक्कमे) हे भदन्त ! चतुष्पद उपक्रम का क्या स्वरूप हैं-(चउप्पए उवक्कमे चउप्पयाणं आसाणं हत्थीणं इच्चाइ) चतुष्पद अश्व, गज आदि जानवरों को अच्छी चालचलने आदि की शिक्षा
ભાવાર્થ–સૂત્રકારે જે સચિત્તના ભેદરૂપ દ્વિપદ આદિના પરિકર્મ અને વિનાશ વિષયક દ્રપક્રમ કહ્યા છે, તેના જ દ્વિપદરૂપ પ્રથમ ભેદના સ્વરૂપનું વર્ણન અહીં સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે –
નટ, નર્તક આદિજને પિતાની શકિત વધારવાને ઘી આદિ પદાર્થોનું સેવન કરવાનો જે ઉપક્રમ-પ્રયત્ન કરે છે તેને પરિકર્મ વિષયક દ્વિપદ ઉપક્રમ કહે છે. તથા તલવાર આદિ સાધન વડે તે નર, નર્તક આદિજનેને વિનાશ કરી નાખવાને જે ઉપમ (પ્રયત્ન) થાય છે તેને વિનાશ વિષયક દ્વિપદ ઉપક્રમ કહે છે. સ૬૩ .
હવે સત્રકાર ચતુષ્પદ વિષયક બન્ને પ્રકારના ઉપક્રમનું વિષયકનું નિરૂપણ કરે છે"से किं तं चउप्पए" त्या:
शहाय-(से किं तं चउप्पए उवक्कमे १) शिष्य गुरुने मेरो प्रश्न पूछ छ । હે ભગવન ! ચતુષ્પદ ઉપમનું કેવું સ્વરૂપ છે?
उत्तर-(चउप्पए उवक्कमे चउप्पयाणं आसाणं हत्थीगं इचाइ) योvi 4, ગજ આદિ જાનવરેને સારી ચાલ ચલાવવા આદિ શિક્ષા દેવારૂપ જે ઉપ મ છે.