SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ अमुयोगद्वारखो तिस्तु नैरन्तय विस्थापितलोहशलाकानामिव परस्परमिर पेक्षाणामपि स्यादत आह'समागम' इति । षट्प्रदेशिकस्काधवत् एकीभूतोयमावश्यक श्रुतम्बन्धः। प्रकृतमुपसंहरन्नाह-सोऽसौ नोआगमतो भावस्कन्धः, इति । भावस्कन्धः सर्वतोऽपि निरूपित इहि मृचयितुमाह-सोऽसौ भावस्कन्धः, इति ॥१० ५७ आत्मा में एकरूप होना" यह है। इस तरह सूत्रकारने इस समागमपद से यह स्पष्ट किया है कि नैरन्तर्य रूप में अवस्थापित लोह शलावाओ के समान प'सर निरपेक्ष सामायिक आदि षड आवश्यकों की समुदयसमिति नोभागम मे भावस्कंध नहीं है। (से तं नोआगमओ भावखधे) इस तरह यह नोआगम से भावस्कंध है। (से तंभारखधे) इस प्रकार भावसकंध का वर्णन किया। भावार्थ--मूत्रकारने इस सूत्र द्वारा नोआगम को आलित करके भावस्कंध का स्वरूप प्रकट किया है। इसमें उन्होंने यह कहा है कि परस्पर संश्लिष्ट सामायिक आदि छह अध्यानों के निरन्ता सेवन करने से जो आन्मा में तल्लीनता होनेरूप उपयोग परिणाम होता है और उस परिणाम से जो आवश्यक श्रुतस्कंध निष्पन्न होता है उसका नाम भाव स्कंध है। यही भावस्कंध जब सदोरकमुखरस्त्रिका आदि व्यापाररूप क्रिया से विवक्षित किया जाता है। तब वह नोमागम भावस्कंध हैं। स्कंध पदार्थ का ज्ञान आगम उसमें ज्ञाता का उपयोग भाव और जो रजोहरण आदि द्वारा किं આત્મામાં એકરૂપ થવું', એ અર્થ થાય છે. આ રીતે સૂત્રકારે આ સમાગમ પદના પ્રયોગ દ્વારા એ વાત સ્પષ્ટ કરી છે કે નિરાય રૂપે અવસ્થાપિત લેહશલાકાઓની લેઢાની સળીઓની) જેમ પરસ્પર નિરપેક્ષ સામાયિક આદિ છે આવશ્યअनी समुध्यसमिति नमागमती अपेक्षा सा१२४५ नथी. (से तं नोआगमओ भावन धे) नामासमनी अपेक्षा मा१२४.धनु मा ५४२ २१३५ छे. (से तं भावख धे) मा शत भा१२:न्धना मन्ने महानु qणुन मी समास थाय छे. ભાવાર્થ--સૂત્રકારે આ સૂત્ર દ્વારા આગમને આશ્રિત કરીને ભાવસ્કના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. તેમાં તેઓએ એ વાત પ્રતિપાદિત કરી છે કે પરસ્પર સંશ્લીટ (સંબદ્ધ) સામાયિક આદિ ૬ અધ્યના નિરન્તર સેવનથી આત્મામાં જે તલ્લીન તા થવા રૂપ ઉપગ પરિણામ થાય છે અને તે પરિણામથી જે આવશ્યકશ્રુત સ્કન્ય નિષ્પન્ન થાય છે, તેનું નામ ભાવસ્કન્ધ છે. એજ ભાવકજને જયારે સદે - મક મહત્તી રજોહરણ આદિ વ્યાપારરૂપ ક્રિયાથી વિવક્ષિત કરવામાં આવે છે, ત્યારે તે આગમભાવસ્કંધ કહેવાય છે. સ્કન્ધ પદાર્થના જ્ઞાનનું નામ આગમ છે, તેમાં જ્ઞાતાના ઉપગ પરિણામનું નામ ભાવ છે, અને જે રજોહરણ આદિવડે થતી દિવ્યા
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy