SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगसूत्रे क्रमनिक्षेपानुगमैर्द्वारैस्तदर्थमधिगन्तुं शक्यते । तदर्थानधिगमे च सति क्लेशो ऽनर्थश्च जायते । भेदप्रभेद सहितोपक्रमादिद्वारचतुष्टय सद्भावे तु स्वल्पेनैव कालेन तत्सुगमं शाश्वतसुखप्रदं च भवति । तस्माद् द्वारचतुष्टयमाश्रित्य षड्विधावश्यकप्रतिपादनार्थमिदं सूत्र ं प्रस्तुतम् । इह शास्त्र प्रवृत्यर्थ मादावानुबन्धचतुष्टयं विज्ञेयम् । तच्च विषयः, प्रयोजनं संवन्धः, अधिकारी चेति । तत्र विषयोऽभिवेयः - स चेह उपक्रमादीन्यनुयोगआवश्यकता है । केवल एक उपक्रमद्वार से या उपक्रम निक्षेपरूप दो द्वारों से अथवा उपक्रम निक्षेप और अनुगम इन तीन द्वारों से उसका अर्थ नहीं जाना जा सकता । अर्थाधिगम-पदार्थ के ज्ञान हुए विना क्लेश एवं अनर्थ होता है । जब भेद प्रभेद सहित इन उपक्रम आदि चार द्वारों का उसमें सद्भाव होता है, तो उनकी सहायता से स्वल्प काल में ही वास्तविकरूप में शास्त्र के अर्थ का बोध सुगमरीति से हो जाता है और इस से वह शास्त्र शाश्वत सुख प्रद भी हो जाता है। इसलिये सूत्रकारने इन पूर्वोक्त चार द्वारों को लेकर षड् विध आवश्यकों को प्रतिपादन करने के लिये इस सूत्र को प्रस्तुत किया है । ===: १२ इस शास्त्र में प्रवृत्ति होने के निमित्त चार बातों की आवश्यकता है । उनका नाम अनुबंध चतुष्टय है । और वे “विषय, प्रयोजन, संबन्ध अधिकारी” ये हैं । जो इस शास्त्र का अभिधेय है. वह विषय है । वह विषय उपक्रमादि चार 1 દ્વારાની પરમ આવશ્યકતા રહે છે. કેવળ એક ઉપક્રમ દ્વારથી જ, અથવા ઉપક્રમ અને નિક્ષેપરૂપ એ દ્વારાથી અથવા ઉપશમ, નિક્ષેપ અને અનુગમરૂપ ત્રણ દ્વારાથી તેના અર્થ જાણી શકતા નથી અર્થાધિગમ (અનુ· જ્ઞાન) થયા વિના તેા કલેશ અને અનને પાત્ર થવુ પડે છે. જ્યારે ભેદ પ્રભેદ સહિત આ ઉપક્રમ આદિ ચારે દ્વારાના તેમાં સદ્ભાવ હાય છે, ત્યારે તેની સહાયતાથી ઘણા ઘેાડા સમયમાં જ અને સરળતાથી વાસ્તવિકરૂપે શાસ્ત્રના અના મેધ થઈ જાય છે, અને તેને લીધે તે શાસ્ત્ર શાશ્વત સુખપ્રદ પણ થઈ જાય છે. તેથી સુત્રકારે પૂર્વોક્ત ઉપક્રમ આદિ ચાર દ્વારાને એનુલક્ષીને છ પ્રકારના આવશ્યકૈાનું પ્રતિ. પાદન કરવાને માટે આ સૂત્રને પ્રસ્તુત કર્યું છે. આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ થવાને નિમિત્તે ચાર ખાખતાની આવશ્યકતા રહે છે. જે ચાર ખાખતાની આવશ્યકતા રહે છે તે ચાર ખાખતાને અનુબંધ ચતુષ્ટય કહે छे. ते यार जाणतो नीथे प्रभाशे छे - विषय, प्रयोजन, संबंध भने अधिारी. આ શાસ્ત્રના જે અભિધેય છે તેનુ નામ જ વિષય છે. તે વિષય ઉપક્રમ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy