________________
अनुयोगचन्द्रिका टीका सू० ५२ करनस्कन्धनिरूपणम्
২২৩ द्रव्यस्कन्धस्य भेदा तरत्वम् अतः कृत्स्न सन्धमा दना पुनरभिधानमनर्थकमिति चे दुनते-पूर्व सचित्त-द्रव्यसन्धाधिकागत् तथाऽसम्भविनोऽपि बुद्धय निष्कृष्य उक्ता, इह तु जीवतदधिष्ठित शरीरावयवलक्षणः समुदायः कृत्स्नस्सन्धत्वेन विवक्षित इत्यतोऽभिधेयभेदात् सिद्धं भेदान्तरत्वम् । अस्त्येवं, तथापि हयस्कन्धस्य कृत्स्नत्वं नोपपद्यते, तदपेक्षया गजस्कन्धस्य बृहत्तरत्वादिति चे मैवम, असंख्येय प्रदेशात्मको जीवस्तदधिष्ठिताश्वशरीरावयवा इत्येवं रूपः समुदाय हयादिस्कन्धत्वेन विक्षित इति जीवम्यासंख्येय देशात्मा त्वेन सर्वत्र तुल्प तया गजादि स्वन्ध स्य बृहत्तरत्वासिद्धः । प्रकृतमुपसहरन्नाह-से त' इति । स एष कृत नस्कन्धहति॥५२। नामान्तर से प्रकारान्तररूप में वहे गये हैं । अतः इस तरह से कृत्स्नस्कंध आदि रूप से-पुन: ३थन करना-सचित्त द्रव्य कन्ध का विवेचन करना ठीक नहीं हैं ?
उत्तर सचित्तद्रव्यस्कन्ध में हयादि संबधी जीवों की ही उनके शरीर से उन्हें अपनी बुद्धि द्वारा पृथक निकालकर विवक्षा हुई हैं- उनके शरीर की नहीं परन्तु इस कृतम्नस्कंध में जीव और जीवाधिष्ठित इरीरावयव इन दोनों रूप जो समुदाय है उसकि विवक्षा हुई है। इस तरह अभिधेय के भेद से सचित्त दव्यस्कंध में और इस कृत्स्नस्कंध में परस्सर में भेद है।
___ शंका-इस तरह भेद भले रहो तो भी हय स्कन्ध में कृत्स्नता नहीं बनती है। क्यों कि हयस्कन्ध की अपेक्षा गजरकंध बहुत बड़ा हं ता है।
उत्तर-ऐसा नहीं है क्योंकि हयादिम्बंधों में असंख्यातप्रदेश जीव और इस जीव से अधिष्ठित शरीरावयव इन दोनोंरूप समुदाय विवक्षित है-एक નીમાતર દ્વારા ( સ્ક ધ રૂપ અન્ય નામ દ્વારા) પ્રકટ કરવામાં આવેલ છે. તે સચિત્ત દ્રવ્યસ્કન્ધનું અહીં ફરીથી કૃસ્નદ્રવ્યસ્કન્ધને નામે વિવેચન કરવું તે યોગ્ય गाय नही.
ઉત્તર– સચિત્ત દ્રવ્યસ્કામાં અશ્વાદિ સંબંધી જેની જ તેમના શરીરથી તેમને પિતાની (સૂત્રકારની) બુદ્ધિ દ્વારા પૃથક (અલગ) કરી નાખીને-વિવક્ષા થઈ છે-તેમનાં શરીરની વિવક્ષા થઈ નથી. પરંતુ આ કૃત્નસ્કધમાં જીવ અને છવાધિષ્ઠિત શરીરવયવ આ બને રૂપ જે સમુદાય છે. તેની વિવક્ષા થઈ છે. આ રીતે અભિધેયના ભેદની અપેક્ષાએ સચિત્ત દ્રવ્યસ્કન્ધ અને અ: કૃન દ્રવ્યરક-ધમાં પર સ્પર ભેદ છે.
શંકા–આ પ્રકારનો ભેદ ભલે હોય, છતાં પણ હયરકલ્પમાં કૃનતા ઘટિત થતી થી, કારણ કે હયસ્કન્ધ (અશ્વરકધ) કરતાં ગજસ્કન્ધ ઘણે માટે હોય છે.
ઉત્તર–એવું કથન યોગ્ય નથી, કારણ કે હયાદિસ્કોમાં અસંખ્યાત જીવ પ્રદેશે અને તે છવ વડે અધિષ્ઠિત શરીરવયે બને રૂ૫ સમુદાય વિવક્ષિત છે.