SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका. सू०२८ लोकोतरिकभावावकनिरूपणम् एवं श्रण करना ये निर्दिष्ट समय पर क्रियमाण होनेसे आवश्यक रूप हैं। इनमें वाचक और श्रीताका जो अर्थोपयोग परिणाम है वह भावरूप हैं । इसलिये पाचक और भाता, कि जिनका ग्रन्थों में उपयोग रूप परिणाम लग रहा है वे लौकिक भावावश्यक है। तथा लोकको अपेक्षा भारतादिक आगम मी हैं। इन आगमों में उपयुक्त घने हुए वक्ता और ताजन में उस समय विविध प्रकारकी जो क्रिया होती रह हैं वे आगमरूप नहीं हैं क्योंकि श्रुतज्ञान ही आगमरूप माना गया है। इ तरह एकदेशमें आगमकी विधमानता हे।नेसे भारतादिका वाचन वण लौकिक भावावश्यक है। चरक चीरिक आदि पाखंडीजनों द्वारा जो हाम यज्ञ आदि प्रियाएं की जाती हैं वे सब उनके लिये उनके मान्य सिद्धानानुसार वय तिव्य हैं इसलिये ये सब क्रिया आवश्यक है। इन आवक क्रियाओ के संपादन करते समय उन संपादन अधिा उपयोग आदि रूप परिणाम उनमें संलग्न रहता है इसलिये ये भाव हैं । इस तरह ये क्रियाएँ भावावश्यक मान ली जाती है। इनका ज्ञान आग्म. और संपादन कर्मो की का'शर संयोजनादिरूप क्रियाएँ अनागम हैं । इस प्रकार ए देशमें आ मना: सद्भाव होनेसे आगम के एकदेशको आ ित गररे ये कि एँ कुप्पावननि भावावश्यक हैं। અને શ્રવણ કરવા રૂપ કાર્ય નિર્દિષ્ટ રસમયે ક્રિયા હોવાથી અવરૂપ . તેમાં વાચક અને નાનું જે અધોગ મુકત પરિણામ છે, તે ભાવરૂપ છે. આ કારણે તે ગ્રંથમાં ઉપયોગ યુકત પરિણામો સુકત રવાં તે વાચક અને શ્રોતાજને લૌકિક ભાવાવશ્યક રૂપ ગણાય છે તે લોકની અપેક્ષાએ સાભાર આદિને આગ પણ ગણવામાં આવે છે. તે આગમાં ઉપયુકત એલ. વડત અને શ્રેતાઓમાં તે સમયે વિવિધ પ્રકારની ક્રિયાઓ થતી રહે છે, તે ક્રિયાએ આગમરૂપ નથી, કારણ કે શ્રુતજ્ઞાનને જ આગમરૂપ માનવામાં આવ્યું છે. આ રીતે એકદેશની અપેક્ષાએ આગમની વિદ્યમાનતા હોવાના કારણે મહાભારત આદિનું વાંચન અને શ્રમણ આગમ લૌકિક લાવાવ પક રૂપ છે. ચરક, ચીરિક આદિ પાખંડીઓ દ્વારા જે યજ્ઞ, હોમ, હવન આ ક્રિયાઓ કરવામાં આવે છે તે તેમના માન્ય સિદ્ધાન્તાવસાર તેમને માટે અવશ્ય કરવા એગ્ય મનાય છે. તેથી તે બધી ક્રિયાઓને આવશ્યક રૂપ કહેવામાં આવે છે. આ આવશ્યક ક્રિયાઓ કરતી વખતે તે ક્રિયાઓ કરનાર લોકોના ઉપગ આદિ રૂપ પરિણામ તે આવશ્યક ક્રિયાઓમાં સંલગ્ન રહે છે, તેથી આ પ્રકારના ભાવથી યુકત તે ક્રિયાઓને ભાવાવશ્યક રૂપ માનવામાં આવે છે. તે ક્રિયા ઓનું જ્ઞાન આગમ રૂપ ગણાય છે. અને તે ક્રિયાઓ કરનારની કર શિર સંગ આદિ રૂપ ાઓ અનાગમ રૂ૫ ગણાય છે. આ પ્રકારે એક દેશમાં આગમતાને
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy