SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका.सू०२६ लौकिकभावावश्यकनिरूपणम् भवति, श्रोताऽपि च श्रवण-गात्र संयतत्व-कर संपुटीकरणादिबियावान् भवति । एवं तयोः क्रियाद त्वेन नोभागमत्वम्, 'किरियाःऽगमो न होइ' इति वचनान् । क्रियारूपे देशे आगमत्वाभावाद् नोआगमत्वमपि । अत्र ना शब्दस्य देशनिषेधवं धकत्वात् । लोके भारतादावागमन्वं व्यवहि यते, तस्माद्देशत आगमोऽ त्यपि । तस्मात् पूवाले पराहे यथानिर्दिष्टकाले भारतायुपयुक्तो यदवश्यं भ.रतादिकं वाचः ति शृणं ति वा, तहचिरं श्रवणं च लौकिकं भावावश्यत्र मिति बाचते समय भाषण क्रिया से, पुस्तक के पन्नों को पलटने आदिरूप क्रिया से, और निज हाथ से इशारा करने रूप अभिनय क्रिया से युक्त होता है। तथा जो श्रोता होते हैं। वे भी श्रवण क्रिया से शरीर को संयत करनेरूप किया से और दोनों हाथों को जोडे रहनेरूप क्रिया से युक्त होते हैं। इस तरह की इन द नो की इन क्रियाओं में आगमता नहीं है-क्यों कि "किरिया- आगमो न हे इ" क्रिया आगम नहीं होती है ऐसा सिद्धात वचन है। इसलिये क्रियारूप देश में आगमता का अभाव होने से नोआगमता भी हैं। यहां नो शब्द देशनिषेधका बोधक है। परन्तु लोक में महाभारत आदि ग्रन्थों में आगमता का व्यः हार होता है-इसलिये इनमें आग:ता भी है। इस तरह क्रिया में आगमता वा सद्भाव होने से वहीं आगमता रा सद्भाव और वहीं आगमता का अभाव पर जाने से नो एक देश से आगमता बन जाती है। इस प्रर यथा निर्दिष्ट पूर्वा और अगध काल में भारतादि में उपयुक्त हुए व्यक्ति आदि का जा उनका वाच । और सुननारूप आપાનાંઓ ફેરવવાની ક્રિયાથી યુકત હોય છે, તથા શ્રોતાઓ તે શ્રવણ કરવા રૂપ ક્રિયાથી, શરીરને સંયત કરવા રૂપ ક્રિયાથી અને બને હાથને જોડી રાખવા રૂપ ક્રિયાથી યુકત હોય છે. આ પ્રકારની વકતા અને પ્રતાની તે ક્રિયાઓમાં આગમताने समाव तो नथी ४।२१ "किरिया आगमो न हाइ” “ (341 આગમરૂપ હોતી નથી,” આ પ્રકારનું સિદ્ધનનું કથન છે. આ પ્રકારે ક્રિયા રૂપ દેશમાં આગમતાનો અભાવ હોવાથી તેમાં “ આગમતાને પણ સદ્દભાવ હોય છે. અહીં “” શબ્દ દેશ નિષેધ (અંશત નિષેધનો) બોધક છે. પરંતુ લેકમાં મહાભારત આદિ ગ્રંથોમાં આગમતાને વ્યવહાર થાય છે, તે કારણે તેમનામાં આગમતાને સદૂભાવ પણ રહે છે. આ રીતે ક્રિયામાં આગમતાને અભાવ અને મહાભારત આદિમાં આગમતાને સદ્ભાવ હોવાથી એટલે કે એક પ્રકારે આગમ તાને સદ્ભાવ હોવાથી તેમાં નોઆગમતા (એક દેશની અપેક્ષાએ આગ મતા) સિદ્ધ થાય છે. આ પ્રકારે યથા નિર્દિષ્ટ પૂર્વાહન કાળમાં મહ ભારત આદિમાં ઉપયુકત (ઉપગ પરિણામથી યુક્ત) થયેલ વ્યકિતનું જે તેમના વાચન અને શ્રવણરૂપ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy