SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ अनुयोगहारपत्रे 'संप्रति सुखविवर्तोऽस्ति' इत्यादि । अनेन वाक्येन हि वर्तमानक्षणवति सुखाख्यं पर्यायमात्र प्रदर्श्यते । तस्य मते-एको देवदत्तादिः अनुपयुक्तः, आगमत एकं द्रा विश्र कम । अयं भावः-ऋजुसूत्रनयो हि वर्तमान कालिकमेव पर्यायवस्तुं बोध' ति, नातीतं विन्टत्वात्, नायनागतमनुत्पानात् । वर्तमानकालिकमपि विविध अवस्थाओं का सम्मेलन :व्य कोटि में आता है पर्या कोटि मे आता है क्योंकि पर्याय एक क्षणवर्ती होती है। उसमें भी वर्तमान का नाम ही पर्याय है। क्योंकि अतीत विनष्ट और अनागत अनुत्पन्न होने के कारण उनमें पर्याय का वहार नहीं हो सकता । इसी से ऋजु सत्रनय का विषय वर्तमान पर्यायमात्र वहा गया है। आशय यह है कि यह नय विद्यमान अवस्थारूप से ही वस्तु को स्वीकार करता है। दृत्य उ. मे सर्वथा अविवक्षित रहता है। अतः पर्याय संबन्धी जितने भी विचार होते हैं वे सब ऋजु सूत्रनय की श्रेणि में आते हैं । जैसे "संप्रति सुखविवर्ती गित" इस समय सुखयुक्त हैं इस वाक्य से दर्तमानणी सुख नाम की पर्याय मात्र दिनलाई गई है। उसके मत में एक अनुपयुक्त देवदनादि एफ आगम द्रव्यावश्यक है। यह अभी २ स्पष्ट वि या गया है कि वर्तमानकालीन पर्याय वस्तु को ही रह नय विपय करता है अतीत अनागत पर्यायों को नहीं-क्योंकि अतीत पर्याय निष्ट है और अनागत पर्याये अनुमान हैं। वर्तमान वालीन पर्याय में भी जो લક્ષ્યમાં રાખે છે. પરંતુ વિવિધ અવસ્થાઓનું સંમેલન દ્રવ્યકોટિમાં આવે છેપર્યાયકેટમાં આવતું નથી. વારતવમાં તે એક પર્યાય જ પર્યાયકોટિમાં આવે છે, કારણ કે ર્યાય એક ક્ષણવતી હોય છે. તેમાં પણ વર્તમાનનું નામજ પર્યાય છે. કારણ કે અતીત (ભૂતકાલિન) વિનષ્ટ હોય છે અને અનાગત (ભવિય કાલિન) અનુત્પન્ન હોય છે. તે કારણે તેમનામાં પર્યાયને વહેવાર થઈ શકતું નથી. તે કારણે ત્રાળુત્ર નયનો વિષય વર્તમાન પર્યાય માત્ર જ કહ્યો છે. આ કથનને ભાવાર્થ એ છે કે આ નય વિદ્યમાન અવરથા રૂપે જ વરતુને સ્વીકાર કરે છે. દ્રવ્ય તેમાં સર્વથા અવિવક્ષિત રહે છે. તેથી પર્યાય સંબંધો જેટલાં વિચારો હોય છે, તે ri सूत्रनयनी श्रेशिभा भावी नय छे. भो "संप्रति सुखविरोऽस्ति" આ વાક્યથી વર્તમાન ક્ષણવત સુખ નામની પર્યાય પાત્ર જ બતાવવામાં આવી છે. અજુસત્રનયની માન્યતા અનુસાર એક અનુપયુકત દેવદત્તાદિ એક આગમ દ્રવ્યાવશ્યક છે. એ વાત તે આગળ સ્પષ્ટ કરવામાં આવી ચૂકી છે કે આ નય વર્તમાન કાલિન પર્યાયવસ્તુને જ વિષય કરે છે–અતીત અનાગત પર્યાને વિય કરતો નથી કારણ કે અતીત (ભૂતકાલિન) પર્યાય વિનષ્ટ હોય છે અને અનાગત (ભવિષ્ય
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy