SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સંત તુકારામ ભંડારાના ડુંગર ઉપર તેમણે જ્ઞાનેશ્વરી ગીતા અને એકનાથ ભાગવત વગેરે ગ્રંથોનું કેટલીય વાર પારાયણ કર્યું હતું. અને બાળલીલાના અભંગ પણ પોતે લખ્યા હતા. આમ તે સારી રીતે વાંચી–લખી જાણતા હતા. એમાં તો શંકા જ નથી. તેમને સંસ્કૃત આવડતું કે નહિ અથવા કેટલું આવડતું એ પ્રશ્ન રહે છે. પણ ગીતા અને ભાગવતના લોકો સાથે સરખાવી શકાય એવું તેમના અભંગોમાંથી ઘણું મળી આવે છે. એથી આ પ્રશ્ન ઉકલી જ જાય છે. સંસ્કૃત ભાષાનું સારું એવું જ્ઞાન તેમને હોવું જોઈએ જેથી સહજ કુરતા અભંગમાં મૂળ સંસ્કૃત શ્લોકનો ભાવાર્થ અને કેટલાક દાખલામાં તો સંસ્કૃત શ્લોકોનાં ભાષાંતર પણ આપણને જોવા મળે છે. કઈ કહે છે કે વિરાગ્ય થયા પછી તુકારામ થોડા મહિના માટે પૈઠણમાં જઈને રહ્યા અને ત્યાં કોઈ વિદ્વાન શાસ્ત્રીને મુખેથી તેમણે સાથે ભાગવત સાંભળ્યું. તે પછી ભંડારા ઉપર આવીને પોતાની બુદ્ધિથી ભાગવતનો અર્થ બેધ મેળવવા ખૂબ પારાયણ કરી. ભાગવત સંપ્રદાયની ભાગવત-સંહિતાનાં સપ્તાહ ઘણાંએ જોયાં હશે અથવા ભાગવત ઉપર ચાતુર્માસમાં પુરાણે પણ સાંભળ્યા હશે આ રિવાજ ખૂબ જાણીતું છે. વારંવાર સાંભળવાથી કેટલાય કે ઘણાને મુખપાઠ થઈ જાય છે તેમ તુકારામને પણ થઈ ગયા હોય. આ બધાનું બહુજનસમાજ ઉપર સારું પરિ" આવ્યું. તુકારામની આ ભગવતિનો રોમેર ફેંકે વો" Scanned by CamScanner
SR No.036484
Book TitleSant Tukaram
Original Sutra AuthorN/A
AuthorSastu Sahityavardhak Karyalay
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1966
Total Pages113
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy