________________ अर्थ लिखने में ग्रन्थकार के आशयसे या जिनाज्ञा विरुद्ध क्षति -भूल हो गई हो और सज्जन महानुभावों को दिखाई देवे तो वे मेधावी मेरे पर कृपा कर मेरी स्खलना को सुधार कर योग्य मार्गदर्शन प्रदान करेंगे. आजतक यह ग्रन्थ शीघ्र छपवानेके लिये जनेक सज्जनोंने प्रेरणा की थी, उन प्रेरणाओं के फल स्वरूप ही इस समय यह इस महाग्रंथ में अनेक हाथ मुझे सहायक हुए है। उन्हों का मैं ऋणी हुँ. विक्रम सं. 2015 श्री नेमि सं. 10 -मुनि निरञ्जन विजयजी अषाड शुक्ल त्रयोदशी शनिवार ) સચિત્ર જ સુંદર હપ નવીન ચિત્રો સાથે જ ગુજરાતીમાં નવલ ટીકાયુકત શ્રી ગૌતમપછા મૂળ સાથે દ જન ધર્મનું રહય સરલ ભાષામાં જાણવા માટે સૌ કોઈને આ પુસ્તક पाया छे. હ, સંસારમાં પરિભ્રમણ કરતા જીવ મોક્ષે જ્યારે જાય? સ્વર્ગે કયારે જાય? મનુષ્ય કયારે થાય? સ્ત્રી ક્યારે થાય? પશુપક્ષી કયારે થાય ? અને यारे न२४ य? आये।, डे, गो, सुलो, ढीयो, पांजिये। કેમ થાય વગેરે 48 પ્રશ્નો પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ પ્રભુ શ્રી મહાવીર દેવને પૂછેલા, તેના ઉત્તર પ્રભુશ્રીએ આપેલા તે વિસ્મયકારી બોધક દષ્ટાંત તેમજ સુંદર ચિત્રો સાથે પ્રગટ થઈ છે. જૈન પ્રકાશન મંદિર, 309/4 ડોશીવાડાની પોળ-અમદાવાદ 1, ARR.ACGunratnasuriM.S. Jun Gun Aar