SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ . ત્રણ મિત્રની કથા. 157 બપોરે પણ જમવા ન પામ્યું. લગભગ સૂર્યાસ્ત વેળાએ કઈ રીતે ભજન કરવાને ઘરે આવે, એવામાં સૂર્ય અસ્ત થઈ ગયે, એટલે મિત્રાદિકેએ બહુ કહ્યા છતાં પણ તેણે ભેજન ન કર્યું કહ્યું છે કે - अप्पहियं कायव्यं, जइ सक्का परहिअंपि कायव्वं / / अप्पहियपरहिपाणं, अप्पहिअं चेव कायव्वं / / ‘ઉત્તમ જીવે આત્મહિત કરવું અને જે શકિત હોય તે પરહિત પણ કરવું. આત્મહિત અને પરહિતમાં આત્મહિત પહેલાં કરવું.” - હવે શ્રાવકે તો કંઈક અંધકાર પ્રસરતાં છતાં પણ નિઃશકતાથી યથેચ્છ ભૂજન કર્યું. ભેજન કરતાં તેના મસ્તક પરથી એક જૂ ભેજનમાં પડી તે આવી ગઈ. તેના ભક્ષણથી તે જળદરના મહા વ્યાધિથી અત્યંત પીડિત થઈને મરણ પામ્યું. રાત્રિભોજનના નિયમનો ભંગ કરવાથી તે ક્રૂર બિલાડો થયે અને તે ભવમાં દુષ્ટ શ્વાનથી કદર્થના પૂર્વક મરણ પામીને નરકમાં નારકી થયે. રાત્રિભેજનમાં આસકત એ મિથ્યાષ્ટિ પણ એક વખત વિષમિશ આહાર જમવામાં આવવાથી સખ્ત રીતે તૂટતા આંતરડાની નિબિડ પીડા અનુભવી મરણ પામીને પેલા મિત્રની જેમ બિલાડી થયે, અને પછી નારકી થયો. - ભદ્રક તે સારી રીતે નિયમને આરાધવાથી સૈધર્મ દેવામાં મહદ્ધિક દેવ થયો. શ્રાવકનો જીવ નરકમાંથી નીકળીને એક નિધન બ્રાહ્મણને શ્રીપુંજ નામે પુત્ર થયે અને મિથ્યાત્વીને જીવ તેને શ્રીધર નામે લઘુ ભ્રાતા થયે. એવામાં ભદ્રકદેવે બંને મિત્રને મનુષ્ય થયેલા જાણી તેમની પાસે જઈ એકાંતમાં પોતાના સ્વરૂપને જણાવી તથા તેમના પૂર્વભવનું સ્વરૂપ કહી તેમને પ્રતિબધ આપે અને રાત્રિભેજન તથા અભક્ષ્યાદિકને નિયમ લેવરાવ્યું તેમજ તે પાળવામાં દઢ કર્યા. કારણ કે: વાનિવારથી હિતાય, गुह्यं च गृहति गुणान् प्रकटीकरोति / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy