SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 154 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. હોવાથી તે પણ ત્યાજ્ય ઠરશે ? " આ પ્રશ્ન ઉચિત છે, પરંતુ તેનો સર્વથા ત્યાગ કરવાથી ગૃહસ્થને નિવહ ન ચાલે, માટે જનમાં શ્રાવકે સચિત્ત લવણને ત્યાગ કરે. વિવેકી શ્રાવકો ભોજન કરતાં જે લવણ ગ્રહણ કરે છે તે અચિત્ત લે, પણ સચિત્ત ન લે, અને તે અંચિત્ત પણ અન્યાદિ પ્રબળ શસ્ત્રથી જ થઈ શકે છે, બીજી કઈ રીતે થઈ શકતું નથી, કારણ કે તેમાં અત્યંત સૂક્ષમ એવા અસંખ્ય (બાદર) પૃથ્વીકાય જી રહેલા છે. શ્રી પંચમ અંગ (ભગવતિ)ના ઓગણીશમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે-“વામય શિલા ઉપર સ્વલ્પ પૃથ્વીકાયને મૂકીને એકવીશ વાર વજીના લટાથી પીસતાં કેટલાક જીવે તેમાં દળાઈ જાય છે અને કેટલાકને તો ખબર પણ પડતી નથી.” રાત્રિ જન સંપત્તિમ બહુવિધ જીનો વિનાશ થવાને સંભવ હોવાથી તથા ઐહિક અને પારલૌકિક અનેક દેષને સંભવ છેવાથી ત્યાજ્ય છે. કહ્યું છે કે –“ભેજનમાં કીડી આવી જાય તો તે બુદ્ધિને હણે છે, મક્ષિકા વમન કરાવે છે, જૂથી જળદર થાય છે કરેળીયાથી કોઢ રેગ થાય છે, વાળથી સ્વર ભંગ થાય છે અને કાંટે કે કાષ્ઠસળી આવી જાય તો તે ગળામાં ખુંચી જાય છે, ભમર આવી જાય તો તે તાળુને વધે છે.” નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે --“ગૃહમેકિલ (ગોળી)ના અવયવથી મિશ્રિત ભજન કરતાં પુંઠ૫ર ગિહકેઈલા (રેગ વિશેષ) નીકળે છે. એ પ્રમાણે અન્નાદિમાં વિષમિશ્ર સર્પની લાળ, મળ, મૂત્ર અને વીર્ય વિગેરે પડવાથી વખતસર મરણ પણ નીપજે છે. તેમજ:–“રાત્રિભેજનના દોષથી મહીતળ પર જેમ ખરી ગયેલું પુષ્પ રખડે તેમ તે પ્રાણીઓ રખડે છે અને દુ:ખિત થાય છે. વળી રાત્રે ભજનના ભાજન વિગેરે દેવાથી અનેક કુંથવા વિગેરે જેને ઘાત થાય છે. રાત્રિભેજનના આવા અપાર દેષથી દુષિત થયેલ કેણ સાવિત થઈને સંસાર સમુદ્ર તરી શકે? કેમકે રાત્રિભૂજન કરવાથી પ્રાણુઓ ઘુવડ, કાક, મા૨, ગીધ, સંબર, શૂકર, સર્પ, વીછી અને ગિળી વિગેરે જાતિમાં ઉત્પન્ન થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy