________________ 128 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર–ભાષાંતર. ચરથી પગ પાસે એક અત્યંત વિકટ પણે ચરણવડે મારીશ. એમ વિચારતાં તેણે સાચેસાચો પગને પ્રહાર કર્યો, તેથી પગ પાસે મૂકેલો ભાંગી ગયે, અને સાથો બધે ઉડી ગયો, એટલે કાપેટિક અત્યંત શૌચ કરવા લાગ્યા. આ દષ્ટાંત ઉપરથી વિવેકી જનાએ બેટા સંક૯૫ વિક પણ કરવા નહિ. ઉપર જે પાંચ અણુવ્રત કહ્યાં છે એ તેને સ્થળપણે પાળવાથી ગ્રહસ્થ શ શનૈઃ શિવતરફ ગમન કરે છે. એજ વ્રતો સૂમ વિભેદથી પાળતાં પાંચ મહાવ્રતરૂપ થાય છે. મેક્ષિપ્રાપ્તિના નજીકના માર્ગતુલ્ય એ મહાવ્રત પાળવાથી સાધુ સત્વર સ્વર્ગ અને મક્ષ પામે છે, માટે સુજ્ઞજનોએ યથાશક્તિ તેના આરાધનામાં પ્રયત્ન કરે.” આ પ્રમાણેની મુનિરાજની દેશના સાંભળીને બહુ જ એ અનેક પ્રકારના નિયમે, અભિગ્રહ અને દેશવિરતિને સ્વીકાર કર્યો. કિરણવેગ રાજા કૅધ, લોભ, મોહ અને મદથી રહિત થઈ સંવેગ પામી ગુરૂને પ્રણામ કરીને કહેવા લાગે કે –“હે ભગવન ! સંસારના ભ યથી ઉદ્વેગ પામેલે હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું, માટે આપ અહીં માસકલ્પ કરવા કૃપા કરે.” ગુરૂએ તે પ્રાર્થના સ્વીકારી એટલે તેણે ઘરે જઈ મંત્રીને બોલાવી પોતાના પુત્રને રાજ્યભાર સેંપી, હજાર માણસે ઉપાડે એવી શિબિકાપર આરૂઢ થઈ, ગુરૂ પાસે આવીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. પછી કર્મશલ્યને કાઢવા તેણે ચિરકાળ ચારિત્ર પાળ્યું. જ્ઞાનથી ઉત્સર્ગ અને અપવાદમાર્ગને જાણું તેમજ અપૂર્વજ્ઞાનનો અભ્યાસ કરી અનુક્રમે તે ગીતાર્થ થયા. પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહારીપણું સ્વીકારીને એ કદી તેઓ આકાશગમન કરતાં પુષ્કરવરદ્વીપે જઈ ત્યાં શાશ્વત જિનને નમસ્કાર કરી હેમાદ્રિ ઉપર ગયા, ત્યાં તીવ્ર તપ તપતાં અને અનેક પરીષહાને સહન કરતાં તે સમય વ્યતીત કરવા લાગ્યા. હવે પેલે કુર્કટસને જીવ નરકથી નીકળીને હેમાદ્રિની ગુફા માં કાળદારૂણ (યમ જે ભયંકર) સર્પ થયે. તે ઘણું જીવનું ભક્ષણ કરતા તો આહારને માટે નિરંતર ભમવા લાગ્યા. એકદા ત્યાં ભટકતાં તે નાગે ધ્યાનમાં એકાગ્ર એવા કિરણગ ઋષિને જોયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust