SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 11 પૂછવાથી પૂર્વભવ કહી બતાવ. પ્રભુએ વિહાર કરે, રાજાએ ત્યાં ચૈત્ય કરાવવું, તેનું કુર્કટેશ્વર નામથી પ્રસિદ્ધ થવું. પ્રભુએ કઈ તાપસના આશ્રમ પાસે કાઉસગે રહેવું, મેઘમાનીએ અવધિજ્ઞાનથી પૂર્વના વૈરી તરીકે ઓળખવા, તેનું ઉપસર્ગ કરવા આવવું, અનેક ઉપસર્ગો કરવા, હાથી, વાઘ, ચિત્રા, સાપ, વીંછી, દેવાંગના, રજોવૃષ્ટિ અને વેતાળના ઉપસર્ગો કરી મેઘવૃષ્ટિ કરવી, ભગવંતના નાસાગ્ર સુધી જળ આવતાં આસનકંપથી ધરણું. દ્રનું ત્યાં આવવું, તેણે નીચે કમળ અને ઉપર છત્ર કરવું, ઉપસર્ગનું નિવારણ, મેઘમાળીને હાંકી કાઢવે, તેનું વૃષ્ટિ સંહરી નમસ્કાર કરીને સ્વસ્થાને જવું, ધરણેનું પણ સ્વસ્થાને જવું. દીક્ષા લીધા પછી 84 મે દિવસે વિશાખા નક્ષત્રને વેગે ચૈત્ર વદિ 4 થે ઘાતી કર્મો ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવું. સમવસરણની રચના, તેનું વર્ણન, અશ્વસેન રાજાને વધામણું. તેનું સિને લઈને વાંદવા આવવું. તેમણે કરેલી સ્તુતિ, ભગવંતે આપેલી દેશના, દાન ધર્મની વ્યાખ્યા, જ્ઞાનદાનની શ્રેષ્ઠતા, તે ઉપર ધનમિત્રની કથા, અભયદાન ઉપર વસંતકની કથા, સુપાત્રદાન ઉપર ચાર વણિકપુત્રની કથા. શીળધર્મ, તે ઉપર મદનરેખાની કથા. તપધર્મ, તે ઉપર સનત્ કુમાર ચકીની કથા. ભાવધર્મ, પુંડરીક કંડરીકની કથા, અશ્વસેન રાજા વિગેરેનું પ્રતિબંધ પામવું, તેમણે વામાદેવી ને પ્રભાવતી સહીત દીક્ષા લેવી, ભગવંતે કરેલી ગણધર સ્થાપના. 10 ગણધર, પ્રભુનું દેવછંદામાં બીરાજવું. પૃષ્ટ 213 થી 280 | સર્ગ 7 મે. આંધ ગણધર આર્યદત્તે આપેલી દેશના. અમાત્યે ગૃહસ્થ ધર્મ પૂછવો. ગણધરે સમકિતમૂળ બાર વ્રતનું સ્વરૂપ કહેવું, તેના અને તિચારે સમજાવવા. શ્રાવકના વ્રત પાળવાને અશકત ગૃહસ્થ જિનપૂજા તે અવશ્ય કરવી. રાવણે જિનપૂજાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું તેની કથા, પૂજાના ત્રણ પ્રકાર, પુષ્પ પૂજા ઉપર વયર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy