SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - 10 સર્ગ 6 ઠે. એકદા પાશ્વકુમારનું ગોખમાં બેસવું. લોકોને પૂજનાદિ સામગ્રી લઈને નગર બહાર જતા જોઈને કારણ પૂછવું. લેકેએ કમઠ તાપસ આવ્યાની કરેલી વાત. પ્રભુનું અશ્વારૂઢ થઈને ત્યાં પધારવું. કમઠ સાથે વિવાદ. અગ્નિમાં સપને બળતો જે. કમઠને કહેવું. કાષ્ટ ફડાવી સર્ષ કઢાવ. સર્પનું મરીને ધરણંદ્ર થવું. પ્રભુનું સ્વસ્થાને આવવું. કમઠની અપભ્રાજના થવી. તેનું દ્વેષથી મરણ પામી મેઘકુમારમાં મેઘમાળી નામે દેવતા થવું. એકદા લોકાગ્રહથી પ્રભુનું ઉદ્યાનમાં જવું. ત્યાં રાજીમતિનું ને તેને ત્યાગ કર્યાનું ચિત્રામણ જેઈ વૈરાગ્ય થવે. શુભ ભાવનાનું ભાવવું. લોકાંતિક દેવેએ આવી દીક્ષા અવસરનું જણાવવું. પ્રભાતે પિતાની આજ્ઞા લઈ વરસીદાન દેવા માંડવું. વર્ષ આખરે ઇંદ્રાદિકનું આવવું. તેમણે કરેલા મહોત્સવ પૂર્વક પ્રભુએ પોસ વદ 11 શું ચારિત્ર લેવું. પહેલું અઠ્ઠમનું પારણું પ્રભુએ ધન્ય સાર્થવાહને ત્યાં કરવું, પાંચ દિવ્યનું પ્રગટ થવું. પ્રભુનું વિહાર કરી કુંડ સરોવરને તીરે રહેવું. મહિધર નામે હાથીનું ત્યાં આવવું, પ્રભુને જોઈ તેને જાતિ સ્મરણ થવું. તેણે પ્રભુની કમળાવડે કરેલી પૂજા, તે વાતની નજી. કમાં રહેલા ચંપાના રાજા કરકંડુને ખબર પડતાં તેનું ત્યાં આવવું પ્રભુનું વિહાર કરી જવું. તેણે ત્યાં પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરવું. ચૈત્ય બનાવવું. તેનું કળિકુંડ નામે પ્રભાવિક તીર્થ થવું. હાથીનું મૃત્યુ પામી વ્યંતર દેવ થવું ને તે તીર્થને અધિષ્ઠાતા બનવું. પ્રભુનું શિવપુરીએ આવવું. ત્યાં કેશંખ્ય નામના વનમાં કાંઉસગે રહેવું. ધરણેન્દ્રનું ઉપકાર સંભારીને ત્યાં આવવું, પ્રભુની ઉપર છત્ર ધરીને રહેવું, પ્રભુએ વિહાર કર, ઈદ્રનું સ્વાસ્થાને જવું, લેકેએ અહિં છત્રા નગરી વસાવવી, પ્રભુનું રાજપુર નગરે જવું. ત્યાં ઈશ્વર નામે રાજા, રવાડી જતાં પ્રભુને દેખી નમવું, ઉહાપોહ કરતાં જાતિસ્મરણ થવું. મંત્રીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy