________________ - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, (માતર). " - શ્રી ઉદયવીરગણિ કૃત સંસ્કૃત ગાબંધ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર કરાવીને અનેક ભવ્ય જીવોને ઉપકારક જાણું સદ્દગત શેઠ કેશવલાલ રતનજીના શ્રેય તેમજ સ્મરણ અથે આર્થિક સહાય આપનાર મુંબઈ નિવાસી, શેઠ પરમાણુંદદાસ રતનજીની સહાયથી, છપાવી પ્રગટ કર્તા– શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. વીર સંવત 2445. વિક્રમ સંવત ૧૯૭પ. ઈ.સ૧૯૧૯. ભાવનગર–ધી “આનંદ” પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. કીંમતરૂા. 1-8-0 P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust