________________ -રી ચરિત્ર " “પિતાજી રાજરાજેન્દ્ર મહારાજ વિકમાદિત્યને તરત જ બાલાવડાવો. તેમના પર બહુ મોટું સંકટ આવે તેમ છે.” નવજાત પુત્રની આવી અદભુત વાણી સાંભળીને શ્રીપતિ શેઠ પહેલાં તો ખૂબ ગભરાયા. પછી સ્વસ્થ ચિત્ત થતાં તે રાજા પાસે ગયા અને બધે વૃત્તાન્ત સંભળાવીને પોતાની સાથે લઈ આવ્યા. શ્રીપતિના નવા જન્મેલા પુત્ર રાજાને કહ્યું- : . . !' . . . . . . : - રાજન્ ! શાસ્ત્ર વચનમાં અવિશ્વાસ કરવો એ ભયંકર પાપ છે. કારણ કે જે ઋષિઓએ શાસ્ત્રની રચના કરી છે, તેઓ દૃષ્ટા હતા. તેમણે જે કંઈ લખ્યું છે, તે જોઈને તથા અનુભવીને લખ્યું છે. જે કે છે કે ". . * દાનની બાબતમાં શાસ્ત્રોમાં જે મહિમા ગાવામાં આવ્યા છે, તેમાં શંકા કરવી તે આસોપાલવમાં ફૂલ લેધવા સમાન હાસ્યાસ્પદ છે. * રાજન ! આપ પહેલેથી દાન કરતા આવ્યા છે, તેને તમે શા માટે બંધ કરી દીધું ? આપ દાન આપવાનું ફરીથી શરૂ કરી દે. બાળકની વાણું સાંભળીને રાજાએ કહ્યુંહે બાળક ! મેં તે પ્રત્યક્ષ જોયું છે કે મને જીવન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust