________________ ETV9792665329829299 શ્રીનગશેશ્વરસૂરિવિરચિતં ીનનવમયન્તીારિત્ર) 26678925868255532950g FF FF FF FF Fiesta ક ૧૭મા સૈકાનો નળ-દમયંતી પ્રબંધ: પ. પૂ. ગણિવર્ય શ્રી વિજયરોખર કૃત શ્રી નલદમયંતી પ્રબંધ 4 ખંડમાં 1252 શ્લોક પ્રમાણ :કે છે. આ ગ્રંથનું ગત વર્ષે ડો. રમણલાલ ચી. શાહે સંપાદન કરેલું છે. અચલગચ્છ જંગમયુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ મ. સા. ના પ્રશિષ્ય પૂ. ગણિવર્ય શ્રી વિજયશેખરજી અંતિમ ઢાળમાં લખે છે : સોલહસઈ બિહોતરા સારઈ કાનુણવદિ રવિવારઈ એ, સુંદર ઊડૂ વિસાખા ચંદઈ રચઈ સબંધ આણંદઈ એ રાડદુહાપરા સંઘ સોભાગી દીઠા મઈ ધમરાગી એ ભણતા સુણતા મંગલમાલા વિજયશેખર સુવિશાલા એ આ રાસની પ્રત રાજસ્થાનમાં છે. હાલમાં આમ 15-16-17 માં સૈકાના આ ત્રણ ગ્રંથો પ્રસિદ્ધિમાં આવ્યા છે. હજી સંશોધન કરવામાં આવે તો ઘણું અપ્રગટ સાહિત્ય પ્રગટ કરી શકાય. મુનિ સર્વોદયસાગર તા. 7-8-96, મેરાઉ આ ગ્રંથ માટે મુલુંડ જે. મૂ. જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી રકમ મળેલ છે. તેથી કોઈ પણ ગૃહસ્થ આ ગ્રંથની માલિકી કરવી નહિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust