________________ & Co. શ્રી ગેડી જેન દેર * શ્રી સિદ્ધચવડ રોડ, 7 એટલે અમે બે જૈન સાધુઓ તથા બે સન્યાસીઓ મળી ચાર થયા. ત્રણ બહેને અને આઠ સાધકો મળીને કુલ્લે પંદર સાધુ સન્યાસી, સાધકસાધિકાઓને વર્ગ ચાલે. “ધર્માનુબંધી વિશ્વદર્શન આ રીતે એ વર્ગમાં દશ મુદ્દાઓ ચર્ચાયા. પાંચ મુદાઓ પર હું કહેતો અને પાંચ મુદ્દાઓ પર પ્રિય નેમિમુનિ કહેતા. એ મુદ્દાઓ મળીને આ પુસ્તક બનેલું હોઈ તેનું નામ “ધર્માનુબંધી વિશ્વદર્શન અપાયું છે. એ દશ મુદાઓ નીચે મુજબ છે : ( 1 ) વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણ રાજ્ય. (2) અનુબંધ વિચારધારા. (3) સાધુ સંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા. (4) સર્વ ધર્મોપાસના. (5) ભારતીય સંસ્કૃતિ. (6) સામુદાયિક અહિંસાના પ્રયેગે. . ( 7 ) “દર્શનની વિશુદ્ધિ (જેમાં ધર્મમૂઢતા, દેવમૂઢતા, ગુરુમઢતા, શાસ્ત્રમઢતા, લોકમૂઢતા, આસ્તિકતા, નાસ્તિકતા, ઈશ્વરવાદ, અનીશ્વરવાદ, એકાંગી આત્મવાદ, વ્યક્તિવાદ વગેરે બાબતો પર છણાવટ થઈ છે.) ( 8 ) ક્રાન્તિકારોનાં જીવન. . (8) વિશ્વદર્શનનાં વિવિધ પાસાઓ (જેમાં વિશ્વ ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજનીતિ, અર્થનીતિના પ્રવાહ વગેરે છણાયેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust