________________ .. વૈદિક ધર્મમાં માને માયા (માતા) રૂપે જગતની નિયામક શક્તિ ગણવામાં આવી છે. જેનધર્મમાં કર્મ"ને જગતના કાર્યકારણભાવની મહા નિયમ શકિત બતાવવામાં આવી છે. સાંખ્યદર્શનમાં એને પ્રકૃતિ રૂપે બતાવવામાં આવી છે, જે માતા રૂપે જગતની પ્રેરકશકિત છે. એવી જ રીતે મિયા શબ્દથી વાત્સલ્ય સ્વરૂપા શકિતનું ભાન થાય છે જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને નિહિત છે. ' . આમ અને મિયા શબ્દો પાછળની બધા ધર્મની પ્રેરક શકિતઓ જે પૂર્ણ વાત્સલ્યભાવ પ્રગટાવવા સમર્થ છે તેનું સૂચન થતું હેય છે. છે એટલે વિશ્વ અને મિયા એટલે વાત્સલ્યભાવ એ રૂપે તેને વિશ્વવાત્સલ્યના સંપૂર્ણ પ્રતીક રૂપે બીજમંત્ર તરીકે લેવામાં આવ્યો છે. અહીં છે અને મિયા બે શબ્દોને અલગ રાખવામાં આવ્યા નથી પણ એકબીજાથી સંકળાયેલા રખાયાં છે. એ બન્નેને જોડનારૂં >> શબ્દની પાછળની રેખા પૂછડીની જેમ 3 નિશાન છે. એ બન્ને શબ્દ મળીને જે અર્થો ફલિત થાય છે તે આ પ્રમાણે છે:- . >> મૈયા એટલે વિશ્વની માતા ! >> મૈયા એટલે વિશ્વ પ્રત્યે વત્સલતા; # મૈયા એટલે ભગવાન સત્ય અને ભગવતી અહિંસા, >> મૈયા એટલે વિશ્વની મહાનિયામિકા શક્તિ, >> મૈયા એટલે પંચ પરમેષ્ઠીની પ્રવચન માતા, >> મૈયા એટલે જીવન અને જગતની મહાનિયમા શક્તિ, >> મૈયા એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશરૂ૫ ઈશ્વરત્રયની ત્વ શક્તિરૂપ જગદંબા. .! >> મિયા એટલે જગતની પ્રેરક શક્તિ. ' બધા ધર્મો, બધા દર્શને અને બધી વિચારધારાનો સમન્વય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust!