________________ હોય છે અને સ્ત્રીઓમાં પણ પિતાના વિશિષ્ટ ગુણે હેય છે. સમર્પણને ગુણ પુરૂષોમાં પણ હોય છે એટલે જ સાધકો વિધવા - વધુ અંશે અને સંખ્યામાં સાધે છે. સ્ત્રી-સાધિકાઓ ઓછી જોવા મળે છે અને સ્ત્રીઓનું વાત્સલ્ય જરૂર વિશ્વ વાત્સલ્ય માટે પ્રેરણા આપી શકે પણ તે કુટુંબ સુધી સીમિત વધુ જોવામાં આવે છે. બાળકો માટે માનું બલિદાન સવિશેષ હોઈને, સમાજના ઉત્થાનમાં સ્ત્રીઓએ જ વધુ. ભોગ આપ્યો છે અને વિશ્વાસલ્યમાં પણ માતૃસમાજે વધુ ભોગ આપ પઢશે. વિશ્વ વાત્સલ્યમાં કેને મુખ્ય સ્થાન? - શ્રી દંડી સ્વામીએ અજીરગતને દાખલો આપતાં કહ્યું : “તેના ત્રણ પુત્રો હતા. પહેલા બાપને ભાગે હતો–છેલ્લો માને છે તેથી જ શુ-શેપ જે અજગતને વચેટ પુત્ર હતો તેને સમાજ માટે હમ પડ્યો હતો. “મા”ને નાના ઉપર પ્રેમ વધારે હેય તેનું કારણ તે નાને, છેવટને અને નબળો હોય છે. આમ વિશ્વાસમાં આખા સમાજને સ્થાન છે. પણ પછાત રહી ગયેલાઓને માટે પક્ષપાત રાખવો જ જોઈએ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust