________________ 408 . સમજાઈ જાય તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની દિશામાં વિશિષ્ટ પ્રયોગ એકાગ્રતા પૂર્વક કરી શકાશે. જેથી સંઘર્ષ પાછળ જે શક્તિ વેડફાય છે તે પછી અનુબંધના કામમાં જ વિશેષ ખર્ચાશે. આ વિશ્વવાત્સલ્યની વિશેષ જવાબદારીઓ છે જે તેણે અદા કરવાની છે. [નંધ:–આ વિષય ઉપરની ચર્ચા શિબિરમાં આવેલા બંધુઓના વ્યક્તિગત અનુભવો અને શિબિરની છાપ અંગે તેમજ ભવિષ્યના તેમના કાર્યક્રમ સંબંધી હેઈને શિબિર વિષયક પ્રગટ થનાર પુસ્તકમાં આવરી લેવામાં આવશે. સં] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust