SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ 389 બેલાવીને શિખામણ આપવા લાગ્યા: “આટલું મોટું કામ થાય તે તેમાં આટલો બગાડ થાય જ ને? તેમ ગાંધીવાદી લોકો કંઈક વહેવારૂ થતા જાઓ !" આમ થવાનું કારણ એટલું જ કે “રાજયમાં આમ તો થયા જ કરે!” એ ભાવના જડ થઈ ગઈ છે. જે એજ કામ મહાજનનું હોય તો કોઈને રખે ખબર પડી જાય !" એ રીતે લોકો ડરીને માંડ પિતાની જરૂરતનું લે. કારણકે “ધર્માદાનું ન ખવાય” એવી સામાન્ય માન્યતા હોય છે. મહાજનની ઉદારતા એવી હોય છે કે જે માણસ લે તે અપ્રતિષ્ઠિત ન થાય એની કાળજી રાખે? એટલે સમાજનાં જન સંગઠને કામ કરે ત્યાં પ્રજા ઘડતર થાય છે, પણ રાજ્યદ્વારા પ્રજાનું ઘડતર થતું નથી. , ' ' ' વિધવાત્સલ્યને દૃષ્ટિકોણ : એટલે જ વિધવાત્સલ્યની અનુબંધ વિચારધારા કહે છે કે “સમાજની મૂળભૂત શક્તિ વધે તે રીતે રાજયે. માત્ર મદદરૂપ થવું છે જોઈએ. માનવમાં પડેલી સદ્દત્તિઓનો અને સ્વતંત્રતાઓને વિકાસ થવો જોઈએ " આ માટે વિશ્વ વાત્સલ્ય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે જિન-(ગ્રામ) સંગઠનોને જુદા તારવી, એ કામ રાજ્યથી અળગું ગોઠવવામાં માને છે. આમાં કશું નવું નથી. રાજ્ય તો આવા ઘટકોમાંથી ઘડાયેલા પ્રતિનિધિઓ નીચેથી આવે તેમના કહ્યામાં રહેવાનું છે. આ રીતે નીચેથી આયોજન થશે. તે નક્કર અને પાયાનું આયોજન હશે. આ માર્ગે ઓછી મૂડીવાળા અને મધ્યમવર્ગના માણસે ગામડાં તરફ વળશે. તે પ્રદેશવાર નીતિ નક્કી કરશે રાજ્યને કહેશે : “અહીં અમૂક વર્ષો સુધી મિલ્કત વેરામાંથી અથવા અમૂક બાબતેમાંથી મુક્તિ આપ.” રાજ્યપણ તેમનું જ કહ્યું કરશે. પણ આ બધું કરે કોણ? એટલેજ મહારાજ શ્રી સંતબાલજી કહે છે કે “પુનર્રચના રૂપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy