SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ 351 ગત ભૂલો સુધારી, ગત લાભને સંદર્ભ જાળવી, નૈતિક જનસંગઠને મારફત, આગળ વધવું રહ્યું. આમ ખૂટતાં તો પૂરી સર્વોદયની શક્તિને સાચા સંદર્ભમાં વહેવડાવીએ તે ધાર્યું પરિણામ આવી જશે. - શ્રી બળવંતભાઈ : “ભગવાન મહાવીરે કાર્ય કયાં ઓછું કર્યું છે ! ત્યાં સાધક હોવા છતાં, જનસંગઠનોને પ્રભાવ રાજ્ય ઉપર પડવાના કારણે આજે ભગવાન મહાવીરના અનુયાયી લેખાતા ભાઈ-બહેને પણ અહિંસાને વ્યકિતગત કે સામુદાયિક રીતે આચરી શકતાં નથી. આથી અનુબંધ વિચારધારાની વાત સર્વોદયમાં ઉમેરવાની વાત પ્રશસ્ત લાગે છે. ' કાર્યકરે જોઈએ– શ્રી સુંદરલાલ : સંગઠનો માટે પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાનું બલિદાન આપનારા કાર્યકરો પાયામાં જોઈશે. - શ્રી નેમિમુનિ: “પ્રારંભમાં થોડા હશે પણ પછી તો સંગઠનોમાંથી સુંદર ઘડાયેલા કાર્યકરોને નવો ફાલ પાકશે, એટલું જ નહીં, જૂના કાર્યકરોમાં કચાશ હશે તે સંગઠને પોતે એમને સાવધાન કરી કચાશ પૂરાવશે અથવા ફેંકી દેશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy