________________ 27ii ભટ્ટે કહ્યું છે તેમ, તેણે પિતાની મર્યાદા સમજી લઈને સંસારમાં પડવું પડશે. નાનાભાઈ ભટ્ટે કહ્યું છે --“મોટે ભાગે તે બ્રહ્મચર્ય સહજ રીતે જે પાળી શકે તે જ સંસારી ગૃહસ્થાશ્રમી બની શકે છે. સંસાર પિતે જ પરિગ્રહ છે. બ્રહ્મચર્યની સાથે જેમ અપરિગ્રહ સહજે આવશે તેમ અબ્રહ્મચર્ય સાથે પરિગ્રહ સહેજે આવશે.” : '. '' બાળક આવ્યું કે તરત ચૂસણિયું, સીસી, બેસણિયું, ચાલણગાડી, વગેરે જોઈશે. બાળક અમૂક ઉમ્મરને ન થાય ત્યાં સુધી એને પોષણ પણ જોઈશે. અસંયમ કે બ્રહ્મચર્ય માતા-પિતાનું અને સહેવાનું બાળકને તેમાં ન્યાય નથી. એ જ રીતે સંતાન ગર્ભમાં આવ્યાથી લઈને તે દૂધ પીતું રહે ત્યાં સુધી ગાળો ફરજિયાત રીતે સંયમને રાખવો ઘટે. આ બધું ગૃહસ્થાશ્રમી સેવકોએ સમજવું જોઈએ. ' રૂપિયા પચાસમાં ચલાવી લેવાનું એકવાર વિચારેલું. પણ મુ. નાનાભાઈના તેમજ બીજાના અનુભવો અને કથન ઉપરથી લાગ્યું કે પરિણીત સેવક એક વ્યકિત નથી. એ બેયે–પતિ-પત્નીએ મળીને વિચાર કરવો જોઈએ. નહીંતર વિપરીત પરિણામ આવવાને સંભવ રહે છે. માણસને પુખ્ત થતાં વાર લાગે છે માટે કંઈક પણ પરિગ્રહ. જરૂરી બનીને રહે છે, જેથી કુટુંબ-જીવનમાં ચિત્ત-કલેશ ન થવા પામે, પત્ની કંટાળીને હમેશા વિરેધ કરનાર માનસ તરફ ન ફંટાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. સાથે પતિની ધૂનોને માત્ર આંધળી રીતે વળગી જ રહે એટલે કે પતિના પૌરૂષ આગળ તે પામર પણ ન બનવી જોઈએ. વળી જે સમાજની આસપાસ આવે છે; જે રીતે તેને ઉછેર અને અત્યાર લગીનો વિકાસ થયો છે તે તમામ બાબતો સેવક જેવી જોઈએ. આ રીતે વિચારીને મેં શિક્ષક તરીકેના જીવનની પસંદગી કરી લીધી અને તે પણ પ્રાથમિક શિક્ષક તરીકેની. તે વખતે પ્રાથમિક શિક્ષણના શિક્ષકને પિસ્તાલીશ રૂપિયાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust