SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ 27ii ભટ્ટે કહ્યું છે તેમ, તેણે પિતાની મર્યાદા સમજી લઈને સંસારમાં પડવું પડશે. નાનાભાઈ ભટ્ટે કહ્યું છે --“મોટે ભાગે તે બ્રહ્મચર્ય સહજ રીતે જે પાળી શકે તે જ સંસારી ગૃહસ્થાશ્રમી બની શકે છે. સંસાર પિતે જ પરિગ્રહ છે. બ્રહ્મચર્યની સાથે જેમ અપરિગ્રહ સહજે આવશે તેમ અબ્રહ્મચર્ય સાથે પરિગ્રહ સહેજે આવશે.” : '. '' બાળક આવ્યું કે તરત ચૂસણિયું, સીસી, બેસણિયું, ચાલણગાડી, વગેરે જોઈશે. બાળક અમૂક ઉમ્મરને ન થાય ત્યાં સુધી એને પોષણ પણ જોઈશે. અસંયમ કે બ્રહ્મચર્ય માતા-પિતાનું અને સહેવાનું બાળકને તેમાં ન્યાય નથી. એ જ રીતે સંતાન ગર્ભમાં આવ્યાથી લઈને તે દૂધ પીતું રહે ત્યાં સુધી ગાળો ફરજિયાત રીતે સંયમને રાખવો ઘટે. આ બધું ગૃહસ્થાશ્રમી સેવકોએ સમજવું જોઈએ. ' રૂપિયા પચાસમાં ચલાવી લેવાનું એકવાર વિચારેલું. પણ મુ. નાનાભાઈના તેમજ બીજાના અનુભવો અને કથન ઉપરથી લાગ્યું કે પરિણીત સેવક એક વ્યકિત નથી. એ બેયે–પતિ-પત્નીએ મળીને વિચાર કરવો જોઈએ. નહીંતર વિપરીત પરિણામ આવવાને સંભવ રહે છે. માણસને પુખ્ત થતાં વાર લાગે છે માટે કંઈક પણ પરિગ્રહ. જરૂરી બનીને રહે છે, જેથી કુટુંબ-જીવનમાં ચિત્ત-કલેશ ન થવા પામે, પત્ની કંટાળીને હમેશા વિરેધ કરનાર માનસ તરફ ન ફંટાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. સાથે પતિની ધૂનોને માત્ર આંધળી રીતે વળગી જ રહે એટલે કે પતિના પૌરૂષ આગળ તે પામર પણ ન બનવી જોઈએ. વળી જે સમાજની આસપાસ આવે છે; જે રીતે તેને ઉછેર અને અત્યાર લગીનો વિકાસ થયો છે તે તમામ બાબતો સેવક જેવી જોઈએ. આ રીતે વિચારીને મેં શિક્ષક તરીકેના જીવનની પસંદગી કરી લીધી અને તે પણ પ્રાથમિક શિક્ષક તરીકેની. તે વખતે પ્રાથમિક શિક્ષણના શિક્ષકને પિસ્તાલીશ રૂપિયાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy