________________ - 192 બૌદ્ધ ધર્મ તેમના માટે એક ગાઠવવામાં બૌદ્ધ ધર્મ તેમજ ઈસ્લામમાં નશાકારી વસ્તુઓ અને શરાબ વગેરેના સેવનનો ત્યાગ કરવા માટે એક જુદું વ્રત છે. તે તેને આવરી લેતું વ્યસન-ત્યાગ નામનું ઉપવ્રત અહીં ગોઠવવામાં આવ્યું છે. એવી જ રીતે જૈનધર્મમાં સામાયિક વ્રત છે. તેનો ઉપયોગ મોટા ભાગે કેવળ એક મુહૂર્તની સાધના પૂરતો જ કરવામાં આવે છે. પણ ત્યારબાદ જીવનમાં સમત્વ ઉતરતું નથી; તેમજ ટકતું નથી. એટલે સર્વધર્મ-સમુ પાસના અને વિશ્વ વાત્સલ્ય વ્રત દ્વારા માત્ર એક પિતાના સંપ્રદાયના ક્ષેત્રે જ નહીં; બધાં ક્ષેત્રમાં, દેશમાં અને બધા કાળ માટે સર્વધર્મજ્ઞાતિ, સંપ્રદાય, વિચારધારા ભાષા વ.માં સમત્વ (નિપક્ષપાતતા) સમ્યકત્વ (સત્યતા) રાખી કે તારવી શકવાનો પ્રયાસ કરવો પડે છે. ' નવા વ્રતનું પ્રયોજન ખરૂં! જૈનધર્મમાં બાર વતે છે. બીજા ધર્મોમાં ચાર, પાંચ, દશ, કે | . અગિઆર વ્રતો છે. મહાત્મા ગાંધીજીએ પણ અગ્યાર વ્રતે ગોઠવ્યાં છે. - પછી વિશ્વ વાત્સલ્યનાં આ નવાં બાર વ્રત શા માટે ગોઠવવામાં આવ્યાં છે ? એનું પ્રયોજન શું ? એ જરૂર પ્રશ્ન થશે પેલાં વ્રતોથી કામ ચાલતું હોય .તો આ નવાં વ્રત શા માટે ગોઠવવાં જોઈએ ? એને ઉત્તર તો એ જ છે કે યુગેયુગે જીવનનાં મૂલ્યો પલટાયાં કરે છે. દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે તેમાં અનેક ફેરફાર થાય છે. , તે મુજબ મૂળ સિદ્ધાંતને સાચવીને જે ફેરફાર કે સુધારા વધારા ન . થાય તો ધર્મ તેમજ સમાજને વિકાસ રૂંધાઈ જાય. . . * * * જે લોકો અત્યાર અગાઉ એમ કહેતા હતા કે રાજકારણ અને અર્થકારણમાં ધર્મ ટકી જ ન શકે કે રહી જ ન શકે. તે લોકોને - મહાત્મા ગાંધીજીએ રાજકારણમાં સત્ય અને અહિંસા તેમજ અર્થકારણમાં સત્ય-ન્યાય–નીતિ જાતે આચરીને બતાવી આપ્યું કે ધર્મ, જીવનનાં દરેક ક્ષેત્રમાં રહી શકે છે અને રહેવો જોઈએ. નહીં તે, તે ધર્મની . સાધના એકાંગી, અધૂરી કે કાચી છે. એને સાધક પિતાની એ ખાત્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust