________________ 161 તે માટે ઉદારતા અને વિવેકબુદ્ધિ વ્યક્તિએ રાખવી ઘટે; તો વધે નહીં આવે; એવું મને નમ્રપણે લાગે છે. સાધુ સાધ્વીનું માર્ગદર્શન | મુનિ શ્રી સંતબાલજી કહે –“વિશ્વાવાત્સલ્ય અને સર્વોદય એ બન્નેને સમન્વય માટલિયાએ સુંદર રીતે કર્યો છે, એમાં અનુબંધની વાત સર્વોદય વિચારમાં ઉમેરવાની છે. - એવી જ બીજી વાત ગાંધીજીના કાર્યક્રમોમાં સાધુ-સાધ્વીઓના માર્ગદર્શનની છે. તે અવ્યક્તપણે હતી; હવે વ્યકતરૂપે લેવાની છે. ગાંધીજી વખતે ભારતનું કાર્યક્ષેત્ર મુખ્ય પણે તેમને ફાળે હતું; હવે “વિશ્વવલ્ય : ધ્યેયને ફાળે જગતનું કાર્યક્ષેત્ર આવ્યું છે. ગાંધીજીને સાધુ-સાધ્વીઓ , વિના ચાલ્યું પણ આ યુગે આપણને એમના વગર નહીં ચાલે. એટલે જૈનધર્મના ભગવાન મહાવીર અને તે પહેલાંની જન પરંપરા સાથે ગાંધીજીના વિચાર અને કાર્યક્રમોની સાથે આપણે તાળો મેળવવાને ખાસ રહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust