________________ " ; : પ્રતિમાઓને કૃત્રિમ સાંદર્યથી શણગારાય છે. તપ, ત્યાગની પ્રતિષ્ઠા ઓછી થાય છે. આમ તો ભારતમાં પીપળાં જેવાં વૃણે સાથે પણ સંબંધ જેવા પ્રયત્ન થયા છે, પણ પિતાના પ્રિય જાનવર ઉપર ગામડામાં પણ સ્વાર્થ સુધી જ સંબંધ રહે છે. સંત સાધુઓ પાસે કઈ પ્રશ્નને સાચે ઉત્તર મળતો નથી. ટુંકમાં વાત્સલ્યનું ક્ષેત્ર સાંકડું થયું છે. તેમણે પિતાને પ્રસંગ ટાંકીને કહ્યું કે વાઘરીને ઘરે કરવા મારી જમીન આપેલી. પણ સમગ્ર બ્રાહ્મણોએ વિરોધ કરી વાઘરીનું મન ભાંગી નાખ્યું, આમ સમાજમાં સ્વાર્થ વધી રહ્યો છે. અહિંસાને સાચા પાઠ , ; . . . . . . દેવજીભાઈએ સ્વ. જૈનાચાર્ય જવાહરલાલજી મ. સા.ના રાજકોટ ચાતુર્માસનો દાખલો ટાંક્યો હતો કે તેમણે પોતાના ચાતુર્માસ દરમ્યાન લોકોને અહિંસા શું છે તે સમજાવવા પ્રયાસ કરે છે. તે મુજબ આજે જૈનેમાં પેઠેલી અહિંસાની પોકળતાને દૂર કરવી જોઈએ એમ મને તે લાગે છે. . . . . . : : : : : : : : : “કતલખાન બંધ કર " એવી સરકારની સામે બૂમો પાડી અહિંસાની અંતિથી થઈ એમ ન મનાવું જોઈએ; પણું તેના બદલે પ્રથમ પ્રજાએ જાગૃત થઈ પશુપાલન અને તેમાં પણ સારી ગૌનું પાલન વંશનો ઉછેર પ્રજા તરફથી થવો જોઈએ. ત્યારબાદ જે જનતાનું શુદ્ધ દબાણ સરકાર ઉપર આવે તો જ! કાર્ય પૂરું અને નક્કર થાય.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust