SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સારું થયું કે એકત્તાની સાધુજી ત્યાં હતા. માએ તેમને બધી વાત કરી. તેમણે છોકરાને લઈ આવવા કહ્યું. ' * છોકરો આવતાં તેમણે સમજાવ્યું કે “જે આ ભગવતી સૂત્રમાં અધિકાર છે કે માના તરફથી ત્રણ અંગો–મહત્વનાં (1) માથું (2) હૃદય અને (3) નસ મળે છે. તેના બદલે ચૂકવ્યા વગર આગળ વધાય શી રીતે ? ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “ચામડી ઉતરડી દિવા છતાં મા-બાપનું ઋણ વાળી શકાતું નથી.” આ બધું સાંભળી પેલા છોકરાને સાચું જ્ઞાન થઈ ગયું. તેની માને સંતોષ થયો. પણ, આવા સાચાં જ્ઞાની ગુરુઓને તોટ પડી ગયો છે. . . : : " આસક્તિના કારણે મુક્તિના બદલે સ્વર્ગ ; માટલિયાએ પૂછયું. સાંભળ્યું છે કે તપ કરતાં ધનાએ કુટુંબ સામે ન જોયું અને શાલિભદ્ર માતા સામું જોયું એટલે તેને મેક્ષ ન મળતાં સ્વર્ગ જ મળ્યું. તે શું માતા તરફ જોવા માત્રથી આમ થઈ જાય છે . . . , : તેને જવાબ આપવામાં આવ્યું “માત્ર જેવાથી નહીં પણ તપમાં આસક્તિ ભળે તો કર્મનિર્જરા થવાને બદલે શુભકર્મો બંધાય અને , સ્વર્ગ મળે. મેક્ષ ન મળે; એટલું જ તાત્પર્ય છે. જૈન આગામો પ્રમાણે જૈન, વાવડી બનાવવાના કારણે નંદન મણિયાર દેડક ન થયે પણ વાવડીની આસક્તિના કારણે થયો અને વૈદિક ગ્રંથો પ્રમાણે ભરતરાજા હરણને બચાવવાથી નહીં પણ તેના ઉપર મૂછ થતાં મૃગનિમાં જન્મ્યા; તે પ્રમાણે જાણવું જોઈએ.” શહેરીઓ અને સાંકડું વાત્સલ્ય બળવંતભાઈએ કહ્યું: “આજે શહેરીઓનું વાત્સલ્ય સિનેમા ઉપર પથરાયું છે. પ્રેમ શબ્દ વિકૃત રૂપ ધારણ કર્યું છે. પ્રેરણા માટેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy