________________ चित्रसेन LELLELFI चरित्रम् III આ જે પુત્ર પ્રજાને ઉગ કરનારો હોય તે પુત્રનું મારે શું કામ છે ? જે કાનને તોડી નાખે તેવા સોનાના કુંડળ શું કામના ? (18) विचिन्त्येति नृपेणाथा-देशो देशाटनाय हि / दत्तस्तस्मै कुमाराय चित्रसेनाय कोपतः // 19 // આ પ્રમાણે વિચાર કરીને રાજાએ કોપ વડે તે ચિત્રસેન કુમારને દેશાટન કરવાનો હુકમ આપ્યો. (19) वज्रपातादिवाकस्मा-त्कुमारः खेदमाप सः / नरेन्द्रो विधिवत्पुंसां करोति हि शुभाशुभम् // 20 // આ આદેશ સાંભળીને ઓચિંતા વજ પડે તેવી રીતે તે કુમાર ખેદ પામ્યો, વિધિ (ભાગ્ય)ની જેમ ખરેખર રાજા પુરૂષોને સારું અથવા ખરાબ કરી શકે છે ? (20) नमस्कृत्य पितुः पादौ स मातुर्मिलने गतः / पुत्रमोहाद्ददे तस्मै तया रत्नानि सप्त च // 21 // કુમાર પિતાના ચરણકમળમાં નમસ્કાર કરીને માતાને મળવા માટે ગયો. ત્યારે માતાએ પુત્રના મોહથી તેને સાત રત્નો આપ્યાં. (21) * વનવાનં સમય તત્વા 4 ઝનન નિનામ્ રત્નસાર મિત્રી પૃદંડની રાત્રે ય ારરા ત્યાર પછી પોતાની માતાને નમીને તલવાર હાથમાં લઈને ચપળ ચિત્તવાળો તે રત્નસાર નામના મિત્રને ઘેર ગયો. (22) उद्विग्नचित्तकं दृष्ट्वा मित्रं निजगृहागतम् / विस्मयाकुलचित्तेन तेन पृष्टं तदा द्रुतम् // 23 // પોતાના ઘરે આવેલા ઉદ્વિગ્ન ચિત્તવાલા મિત્રને જોઈને આશ્યર્ચ સહિત તેને જલદીથી પૂછયું. (23). YASALLIKASISI SALLISTUTE A Gunratrasuri M.S. : Jun Gun Aaradhak Trust