________________ 149 - અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 277 મુક્તિ' કાવ્યમાં (‘નાન્દી') પ્રજારામ રાવળે મૃત્યુ દ્વારા પમાતી મુક્તિની ઝંખનાને પ્રગટ કરી છે. - નટવરલાલ પટેલે જવું છે પરગામમાં (‘ગુલાલ') અહીંનું બધું ત્યજી ગામતરું કરવાની એટલે કે મૃત્યુ ઝંખનાની વાત તો કરી જ છે. પણ મૃત્યુ પછીના અગમ્ય પ્રદેશમાં આરામ અને શાંતિ મેળવવાની પણ તેઓ અભિલાષા સેવે છે. સલામપ્રિય” આમ તો પ્રહલાદ પાઠકે રચેલું યુગદર્શનનું કાવ્ય છે. કાવ્યનાયક સ્વજનને આખરી સલામ કરે છે. ફરી ન મળાય તો વસવસો ન રહે એ માટે સ્વજનને ચુમી લે છે. કારણ દેહના અણુઅણુ સ્વાતંત્ર્યસંગ્રામે પળવા થનગની રહ્યા હતા. પોતાના જેવા અજ્ઞાતની કબર પર જો આઝાદીની ઇમારત ખડી રહે તો પોતાના લોપનો શોક કોઈ ન કરે એવી ઝંખના કવિના મૃત્યુનો શોક પણ કોઈ ન કરે એવી ઝંખનાનું પ્રતીક બની રહે છે. પાદટીપ અ.નં. વિગત પૃષ્ઠ નં. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની ડૉ. ધીરુભાઈ ઠાકર વિકાસરેખાભાગ-૨ 2. એજન 150 3. એજનતા પાર 150, 151 4. એજન ૪બ. એજન એજન રા. વિ. પાઠક સર્જક અને વિવેચક ડૉ. જયંત પાઠક શેપનાં કાવ્યો રામનારાયણ વિ. પાઠક એજન અર્વાચીન ગુજરાતી સાહિત્યની ડો. ધીરુભાઈ ઠાકર ૨૪ર વિકાસરેખા ભાગ-૨ સકલ કવિતા' સ્નેહરશ્મિ 259 એજન 262 12. એજન 298 13. એજન 311 14. એજન. ૧૫એ. એજન 500 ૧પબ. એજન 644 16. એજન 17. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની ડૉ. ધીરુભાઈ ઠાકર 179 વિકાસરેખા' ભાગ-૨ 18. “સમગ્ર કવિતા' પ ઉમાશંકર જોશી 648 19. પારિજાત પૂજાલાલ દલવાડી 184, 185 39 45 11. 499 644 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust