SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 99 દલપતરામે મરનારની પછવાડે રોવા કુટવાના નિષેધ વિશે “ગરુડપુરાણ' ને આધારે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. મરનારની પાછળ રડવાનો એક સામાજિક રિવાજ પણ છે. જે કવિ દલપતરામને ગમ્યો ન હતો. તેથી “મરનારની પાછળ ન રોવા વિશે પદ' માં તેઓ મરનાર પાછળ રડનારને શત્રુ તરીકે ઓળખાવે છે. “નર્મકવિતા' ભાગ-૧ માં “વૈધવ્યચિત્ર' ભાગ૧ માં નાનપણમાં વૈધવ્ય પામનાર સ્ત્રીની વેદના તથા શોક પ્રગટ થયા છે. જેમાં પતિનું મૃત્યુ અને સામાજિક કુરિવાજો બંને અંતે કરુણની પરાકાષ્ઠા સર્જે છે. એક પણ દિવસ લગ્નજીવન ભોગવ્યું ન હોય એવી વિધવાઓના ચૂડીકરમ, દુઃખ અને ત્રાસની પરિસીમાં ગણાય. આ ચૂડીકરમની ભયાનક્તાનો નિર્દેશ પણ નર્મદ ‘વેશ ઉતારતી વખતની અકળામણ' કાવ્યમાં કર્યો છે. “હૈયા શોક ખૂણે રહી, પોકો મૂકીને રોય” " (પાનું. 71) પાદટીપ અ.નં. વિગત પૂ. નંબર 1. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા'-૧ ધીરુભાઈ ઠાકર 19 4 (દલપતરામથી કલાપી) 8. “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા'-૧ ધીરુભાઈ ઠાકર $ $ $ $ $ 11. “ફોર્બસવિરહ 12. ‘લલિતામૃત્યુ કાવ્ય” કવિ દલપતરામ ડાહ્યાભાઈ કવિ નર્મદાશંકર 13. 14. 16. “સાહસ દેસાઈ 17. કવિ નર્મદાશંકર 18. કવિ નર્મદાશંકર 19. “નર્મકવિતા' ભાગ-૧ 20. 21. “મલબારી કાવ્યરત્નો 22. “વિલ્સન-વિરહ 23. 24. “વિલ્સન-વિરહ' 25. “કૃષ્ણવિરહ કવિ મલબારી કવિ મલબારી ! કવિ મલબારી કવિ ભવાનીશંકર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy