SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ 284 પરિષિક ટિપ્પણી. ચેઠી છતાં નન્દને ઘેર સલામત પહોંચાડી દીધા. આ બેમાંથી કૃષ્ણ છેવટે ઠંદ્વયુદ્ધમાં એના પ્રાણ લીધા.) 101-17. પુત્રપ્રાપ્તિઅથે સ્ત્રીઓ રાત્રીદિવસ...ઇત્યાદિ. અહિં કવિએ જે વિચારો દર્શાવ્યા છે. એનેજ મળત “કૃતપૂણ્ય ની માતાના સંબંધમાં દર્શાવ્યા છે. જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 156. 102-18. પુષ્પદન. સૂર્ય અને ચંદ્રમા. પર્વ દિવસે. પૂર્ણિમાને દિવસે. 102-24. શ્રી ત્રિકૂટપર્વતની ભૂમિ પેઠે. અહિ “શ્રી ત્રિકૂટપર્વતનાં ત્રણ શિખરે પૃથ્વી પર આવ્યાં હોયની એમ " એમ જોઈએ. સગ ત્રીજો ૧૦૩–ગંગાના પુલિન પ્રદેશ જેવી થયા. પુલિન પ્રદેશ એટલે રેતીવાળો કિનારે=Sand banks એમાં પગ મૂકતાં જેમ અંદર ઉતરી જાય તેમ, શગ્યા પણ એવી નરમ કે શરીર અંદર પેસી જાય. 105-21. સુધર્મા એ ઈન્દ્રની સભાનું નામ છે. 105-29. મેરૂની સન્મુખ કુલાચલ શેભે તેમ આઠ કુલાચલે-કુલપર્વતે કહ્યા છે પદ્મોત્તર, નીલવાન, સુહસ્તી, અંજનગિરિ, કુમુદ, પલાશ, વતંસ અને રોચન કે રેહણાગિરિ, જુઓ લેક પ્રકાશ સર્ગ 18. 1. ધ્યાનમાં રાખવું કે આ આઠે મેરૂની સન્મુખ, મેરૂની અકેક વિદિશાએ બબ્બે આવેલા છે. સાત વર્ષધર પર્વતે કહેવાય છે એ જુદા. જુઓ પૃષ્ટ 4, ટીકા 3. 106-20. મેરૂ પર્વતની ભૂમિની પેઠે મેરૂપર્વતને ચાર વન છે તેમાં એક નન્દન વન છે. બીજાં ત્રણ “ભદ્રશાળ, સોમનસ અને “પંડક છે. 107-7 અશક વૃક્ષની જેમ દેહદ...ઈત્યાદિ. જુઓ પૃષ્ટ 35 ની કુટનેટ. - 107-12. વૈભારગિરિ. રાજગૃહીની સમીપે આવેલે પર્વત. ૧૦૭—–છેલ્લી. તક્ષકનાગ. આ એક જાતના મહા ભયંકર નાગ છે. એના મસ્તકેથી “મણિ લઈ લેવા જેવો મુશ્કેલ દેહદ. એવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy