SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિક રાજાની શંકા. 163 પ્ર૭પટમાંથી બાર નીકળી ગયે. “આપ્તજનની પેઠે મારે આ ચેટરજાની પુત્રીને સિંદર્યવાન અંગેનો કેઈકાળે કયાઈએ સમાગમ થયું નથી, તે આ વખતે આ હાથ દેખાય છે તે કેવોક છે” એમ વિચારીને જ જાણે રાણીના એ બહાર રહેલા હાથને વિષે સત્ર શીત વ્યાપી ગઈ. એટલે એ વેદનાને લીધે ચેલ્લણ જાગી ઉડી; કારણ કે જડતા સર્વ દિશાને વિષે સુખડતો નથી. એટલે લતા પિતાના ફળનેજ જેમ તેમ, એણે સીત્કાર કરીને હાથને પ્રછિદ પટને વિષે લઈ લીધે; અને દિપે જોયેલા મુનિનું સ્મરણ થઈ આવવાથી એ બેલી ઉડી-હા ! એનું શું થયું હશે?” પણ પુનઃ ક્ષણવારમાં જાની અધયકીના સમાન સરલ આશયવાળી એ નિદ્રાવશ થઈ ગઈ. તે જ ક્ષણે રાજા જાગી ગયે; કારણકે મહંત પુરૂષને નિદ્રા સદા સ્વલ્પ હોય છે. જાગી જવાથી રાણીના શબ્દો એને કાને પડયા અને તેથી એ કોષે ભરાયે; કારણકે પ્રિયાને વિષે અત્યંત આસક્ત હોય છેએ બે પશુ ઈચ્છમાવ થી રતિ હેતા નથી. રાજાએ વિચાર કર્યો કે કમળનીના કમળદંડને વિષે ભ્રમર વાસ કરે છે તેમ એના હૃદયને વિષે કઈ મલીમસ જને વાસ કર્યો છે, તેથી તેને શીતળી પીડા થતી હશે " એમ એ શેક કરે છે; કારણ કે ચેતન હદયને વિષે હેય છે તેજ બેલી નાંખે છે. માટે નિશ્ચયે સ્ત્રીઓ, દુર્જનની ચિત્તવૃત્તિ ની પિડે, દ્રવ્ય આપવાથી, માન દેવાથી, સુંદર નવડે સમજાવવાથી, લાભ દેખાડવાથી, લેભમાં નાંખવાથી, બહુ ભય બતાવથી, કામરી, ભેગથી, અમૃતમય વાણીથી, વિશાળ કળાયાનુદી છે કે દ–ગાંભીર્વ-સુરૂપ-શુરતા-ભાગ્ય-દાક્ષિણ્યસુર્ય-ચે.વન આપી પણ નિરન્તર અગ્રાહ્ય છે. શાકિની-વૃશ્ચિક સપ– ગની-વેવાલ-ભૂત-ગૃધ્યક્ષ અને રાક્ષસ પ્રમુખને વશ કરવાને આષધી મંત્ર આ છે તંત્રય-ત્ર વિદ્યમાન છે; પણ નારીજનને વશ કરવાને તે કેઈ ઉપાય નથી. આમ એ સતી સ્ત્રીના સતીત્વને ઉલટું પ્રકલ્પીને ભૂપતિએ જેિ તેણે કલંક્તિ હેવાની શંકા કરી તે હા ! પિટ ચોળીને શૂળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy