SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાસમિતિ પૂર્વક નિરવદ્ય વચન પ્રયોગ જ કરાય. સાવદ્ય વચન નહિ બોલાય. કહેવત છે ને કે... “કાણાને કાણો કહેતા, ખોટા લાગે વેણ ધીરે રહીને પૂછીએ, શાને ખોયા નેણ ?'' • કદાગ્રહ એ એકાંત છે-મિથ્યાત્વ છે. તેથી એ દોષ છે. સ્યાદ્વાદદર્શનમાં કદાગ્રહને સ્થાન જ નથી. - ભૌગોલિક અંતર (દૂરી-ક્ષેત્રભેદ) એ અંતર નથી. જ્યાં સદ્ભાવ છે ત્યાં ભૌગોલિક અંતર આડું આવતું નથી. • હૃદયથી જે રુચિકર છે તે દૂર છતાં સમીપ છે. એ હૃદયસ્થ જ છે. . • ગુણસિદ્ધિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને સ્વરૂપસિદ્ધિથી મોક્ષ પમાય. ૭ • અજ્ઞાનીને પુણ્યનો ભરોસો છે પણ જાતનો-આત્માનો ભરોસો નથી. • વલણ આત્માના શુદ્ધસ્વરૂપ તરફનું હોય અથવા નિરાસંશ ભાવે ગુણપ્રાપ્તિનું હોય ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. . ગુરૂચિ એ તત્ત્વતઃ મોક્ષરૂચિ છે. • ઉપાય તેને લાભદાયી થાય છે કે જેની દૃષ્ટિ ઉપેય ૬૩ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy