SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ • સમત્વજન્ય - સ્થિરતા અને અંતે સ્વમાં લીનતા-સ્વમયતા છે. જો દૃષ્ટિ સમ્યગ્ હશે તો ગમે તેવા આકરા ને કપરા સંયોગો આત્મવિકાસમાં આડે નહિ આવે. ચૈતન્યપ્રભુને પામવા માટેનું ચેતનાનું આરોહણ તેજ ગુણસ્થાનક આરોહણ છે. • આત્મા આત્મામાં સમાઈ જતાં દેશ અને કાળનું અનુક્રમે દ્રવ્ય અને ભાવમાં વિલીનીકરણ થાય છે. દ્રવ્યથી પૂર્ણતા હોવા છતાં પર્યાયમાં પામરતા છે. • મિથ્યાત્વના ૩ પ્રકાર - કર્તાપણાનું, હુંપણાનું, જાણુંછુંનું. • વાસ્તવિક પહેલું ગુણસ્થાનક એટલે સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વ. લાવવું છે ગુણસ્થાનક પણ જો દૃષ્ટિમાં ગુણગ્રાહિતા લાવવી નથી તો તે કેમ બને ? અ) આચારવિશુદ્ધિથી જીવનવિશુદ્ધિ આવે છે અને કાયયોગ તથા વચનયોગ નિર્મળ બને છે. બ) ચિત્તવિશુદ્ધિથી મનોયોગ નિર્મળ બને છે. ૪૭ આત્મવિકાસ અને આત્મધર્મ
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy