SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિકાસ અને આત્મધર્મ . . ૧ થી ૪ યોગની દૃષ્ટિ યોગની પૂર્વભૂમિકાઓ છે. પાંચમી દૃષ્ટિએ રહેલ યોગી છે. છઠ્ઠી અને સાતમી દૃષ્ટિને પામેલ યોગેશ્વર છે અને આઠમી દૃષ્ટિ ધરાવનાર પરમેશ્વર છે- પરમાત્મા છે. • પહેલાં આત્માભિમુખતા છે, પછી આત્મસન્મુખતા છે જેના પછી મહાત્મા અને અંતે પરમાત્મા છે. • આખો ય સંસાર અનંતાનુબંધીના રસ ઉપર ઊભો થયો છે. • સાધનાના ક્રમમાં પ્રથમ ચિત્તની નિર્મળતા, પછી નિજાનંદનો નિષ્કર્ષ ૪૬
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy