SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છ ૦ • જ્ઞાન એટલે જૂનું નીકળે પણ નવું ભરાય નહિ. • ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે. જ્ઞાનમાં જ્ઞાયક જણાવો જોઈએ અને જગત વિસરાવું જોઈએ. સમ્યગ્દષ્ટિ ત્રણે કાળમાં દુર્જન નહિ બને. પોતાની જ ભૂલ દેખાય અને સામો નિર્દોષ દેખાય ત્યારે સમ્યક્ત્વ આવ્યું જાણવું. • જ્ઞાની ઉપયોગનો સદુપયોગ કરી સંસારમાંથી છૂટે છે. - ચેતન ભાવ કે અભાવ સ્વરૂપ નથી પણ સ્વભાવ સ્વરૂપ છે. . • ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણકે પારતંત્ર્ય એને ખટકતું નથી. • અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. નમ્રતા એ જ્ઞાનનું પાચન છે. જ્ઞાનને જ્ઞેય સાથે સંબંધ નથી પણ જ્ઞાતા સાથે સંબંધ છે. ૨૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy