SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ • શાસ્ત્રજ્ઞાની શાસ્ત્રજ્ઞનો મોક્ષ નથી પણ આત્મજ્ઞાની . આત્મજ્ઞનો મોક્ષ છે. માનવભવની પ્રાપ્તિ પુણ્યથી છે પણ સફળતા સમ્યગ્દર્શનથી છે. • જીવ પળે પળે પોતાના ભગવાન આત્માની વિરાધના મિથ્યાત્વના કારણે કરી રહ્યો છે. • જ્ઞાન એ અંદરમાં વાવવાની ચીજ છે. • . કેવળજ્ઞાન એટલે આત્મા જ જ્ઞાન, આત્મા જ શેય અને આત્મા જ જ્ઞાતા. • વિવેક અર્થાત્ પ્રજ્ઞાની હાજરીથી અહંનું આત્મામાં વિલીનીકરણ થાય છે. • પુદ્ગલ અનુયાયી વીર્ય પરિણમન એ અશુદ્ધ પરિણમન છે. • જેમ જેમ વિવેક જાગે છે તેમ તેમ રુચિ સ્વરૂપાનુયાયી બને છે. • સ્વરૂપાનુયાયી–સ્વભાવાનુયાયી વીર્ય પરિણમન એ શુદ્ધ પરિણમન છે. ૨૫ દર્શન-જ્ઞાન-ચારિત્ર 心
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy