SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા (કર્તા ૧લી વિ.) એ આત્મા (૭મી વિ. અધિષ્ઠાન)માં રહીને આત્મા (કરણ ૩જી વિ.) વડે અનાત્મભાવ-વિભાવ-પરભાવનું અપાદાન (૫મી વિ.) કરીને આત્મભાવ-સ્વભાવનું સંપ્રદાન (૪થી વિ.) કરી પોતાના આત્મસ્વરૂપને (પરિણામ-કર્મ રજી વિ.) પામવું જોઇશે. ષટ્કારકનું જે પ્રવર્તન પરમાં છે તેનું પ્રવર્તન સ્વ એવા આત્મામાં વાળવું જોઇશે. * આત્માએ આત્મા વડે અનાત્મભાવની આહુતિ આપીને આત્મભાવનું દાન દઈ આત્મક્ષેત્રે આત્મધન એવા પરમાત્મસ્વરૂપની માલિકી જાહેર કરવાની છે. • નિશ્ચયરૂપી બીજના ધારણ(રોપણ)ને વ્યવહાર પાલનરૂપ સિંચન કરવા થકી નિશ્ચયસ્વરૂપનું ફલીકરણ કરી શકાય છે. • નિશ્ચયદૃષ્ટિ મોહસંગ્રામમાં નિશ્ચયબળ પૂરું પાડે છે. • અનુષ્ઠાન દરમ્યાન બહારમાં વિષયના સંસારથી ૧૫૭ નિશ્ચય વ્યવહાર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy