SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ બ) પ્રતિસમય નિર્વિકાર પરિણમન એ મોક્ષમાર્ગ છે. પ્રતિસમય વીતરાગ પરિણમન એ મોક્ષમાર્ગ છે. દયા એ ભાવ છે જ્યારે દાન એ ક્રિયા છે. • હૃદયના કંપનને અનુસરીને જે પ્રવર્તના થાય એ અનુકંપા કહેવાય. • દૃષ્ટિ વિનાનો વ્યવહાર તો ચક્રાવો છે. એ કાંઈ કેન્દ્રગામી- આત્મગામી ગતિ નથી. ગતિને સ્થિતિમાં પલોટવા પ્રગતિની જરૂર છે. • નિશ્ચય સાપેક્ષ વ્યવહાર એ પ્રગતિ છે જ્યારે નિશ્ચય નિરપેક્ષ કોરો વ્યવહાર એ ગતિ છે. • અંતરતમથી અભેદ થવાય તો બહારના બધાંય ભેદ ટળી જાય. • અધ્યાત્મમાં સંઘર્ષ એટલે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર અને બહારમાં બનતા બનાવ પ્રતિ દૃષ્ટાભાવ. • સ્વીકારની ભૂમિકા ઉપર મોક્ષ છે. કર્તુત્વની ભૂમિકા ઉપર મોક્ષ નથી. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૮
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy