SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' થવા યોગ્ય છે. ભગવદ્ ! તે પહેલા ઉપજી, પછી આહારગ્રહણ કરે કે પહેલા આહાર લઈ પછી ઉપજે? ગૌતમ ! પૂર્વે ઉત્પન્ન થઈ પછી પણ આહારે, પહેલાં આહાર કરી પછી પણ ઉપજે. ભગવન એમ કેમ કહો છો ? ગૌતમ ! પૃથ્વીકાયિકને ત્રણ સમુઘાત કહ્યા છે - વેદના, કષાય, મારણાંતિક સમુધ્ધાત. મારણાંતિક સમુધ્ધાતથી સમવહત દેશથી પણ સમુઠ્ઠાત કરે છે અને સર્વથી પણ સમુદ્ધાત કરે છે. દેશથી સમુદ્ઘાત કરતા પહેલાં આહાર પુદ્ગલ ગ્રહી, પછી ઉત્પન્ન થાય. સર્વથી સમુદ્યાત કરે ત્યારે, પહેલાં ઉત્પન્ન થઈ, પછી પુદ્ગલ ગ્રહે. તેથી આમ કહેલ છે. ભગવદ્ ! જે પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્ સમુદ્ઘાત કરીને, ઈશાન કલ્પે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પહેલા ઉત્પન્ન થઇ આહાર કરે કે આહાર કરીને પછી ઉત્પન્ન થાય?સૌધર્મ કલ્પ મુજબ ઈશાનમાં પણ કહેવું. એ રીતે યાવત્ અય્યત-રૈવેયક-અનુત્તરવિમાન, ઇષત્ પ્રાશ્મારામાં છે. ભગવદ્ ! પૃથ્વીકાયિક જીવ, શર્કરા પ્રભામાં સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પ પૃથ્વીકાયિકપણે ઈત્યાદિ પ્રશ્ન એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીકાયિકવતું શર્કરામભામાં પણ પૃથ્વીકાયિકનો ઉપપાત કહેવો યાવતું ઇષતું પ્રાભારા. એ પ્રમાણે રત્નપ્રભાની વક્તવ્યતા માફક યાવત્ અધઃસપ્તમીમાં પૃથ્વીકાયિકનો ઉપપાત કહેવો. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૭, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૭ ‘પૃથ્વીકાયિક' સૂત્ર૭૧૦ ભગવન્! જે પૃથ્વીકાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણસમુદ્ઘાત કરીને આ રત્નપ્રભામાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પહેલાં ઉત્પન્ન થઈ પછી આહાર ગ્રહણ કરે કે પહેલા આહાર ગ્રહી પછી ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ રત્નપ્રભા પૃથ્વીકાયિકો સર્વે કલ્પમાં યાવત્ ઇષતુપ્રાશ્મારામાં ઉત્પાદ કહ્યો. તેમ સૌધર્મ પૃથ્વીકાયિક નો સાતે પૃથ્વીમાં ઉપવાદ કહેવો. યાવત્ અધઃસપ્તમીમાં કહેવું. એ રીતે સૌધર્મ પૃથ્વીકાયિકનો સર્વે પૃથ્વીમાં ઉપપાત કહ્યો, એ પ્રમાણે ઇષત્ પ્રાભારા પૃથ્વીકાયિકનો સર્વે પૃથ્વીમાં ઉપપાદ, અધઃસપ્તમી સુધી કહેવો. ભગવન્! તે એમ જ છે. શતક-૧૭, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક.૧૭ ઉદ્દેશો.૮ અપ્રકાયિક સૂત્ર-૭૧૧ ભગવન્! અપ્રકાયિક જીવ આ રત્નપ્રભામાં મરણ સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય હોય આદિ, જેમ પૃથ્વીકાયિકમાં કહ્યું, તેમ અકાયમાં પણ સર્વે કલ્પોમાં યાવત્ ઈષત્ પ્રાભારામાં તે પ્રમાણે જ ઉપપાત કહેવો. એ પ્રમાણે જેમ રત્નપ્રભા અપ્રકાયિકનો ઉપપાત કહ્યો તેમ યાવત્ અધઃસપ્તમી પૃથ્વીમાં અપકાયનો ઉત્પાદ, ઇષત્ પ્રાભારા સુધી કહેવો. શતક-૧૭, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૯ ‘અપ્રકાયિક' સૂત્ર-૭૧૨ ભગવન્! જે અપ્રકાયિક સૌધર્મ કલ્પમાં મરણ સમુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઘનોદધિ વલયોમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 93
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy