SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ 25 થી 28. પદ્મલેશ્યી વત્ શુક્લલેશ્વીના ચાર ઉદ્દેશા કહેવા. માત્ર મનુષ્યોનો ગમક ઔધિકોદ્દેશક સમાના છે. બાકી પૂર્વવત્. શતક-૪૧, ઉદ્દેશો-૨૯ થી પ૬ સૂત્ર-૧૦૭૩ ભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? ઔધિકના પહેલા ચાર ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવા. કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? કૃષ્ણલેશ્વીના ચાર ઉદ્દેશા સમાન અહીં - 4 - કહેવું. એ રીતે નીલલેશ્યી ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહેવા. એ રીતે કાપોતલેશ્યી ના ચાર ઉદ્દેશા. તેજલેશ્યીના ચાર ઉદ્દેશા ઔધિક સમાન છે. પૌલેશ્યી ચાર ઉદ્દેશા તેમજ છે. શુક્લલેશ્યી ચાર ઉદ્દેશા ઔધિક સમાન છે. એ રીતે ભવસિદ્ધિકના ૨૮-ઉદ્દેશા. શતક-૪૧, ઉદ્દેશો-પ૭ થી 84 સૂત્ર-૧૦૭૪ અભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઉદ્દેશા-૧-સમાન. માત્ર મનુષ્યોને નૈરયિક સમાન કહેવા. બાકી પૂર્વવત્. એ રીતે ચારે યુગ્મોમાં ચાર ઉદ્દેશા. કૃષ્ણલેશ્યી અભયસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકો ક્યાંથી ઉપજ ? પૂર્વવત્ ચારે ઉદ્દેશક. તે રીતે નીલલેશ્યીચાર ઉદ્દેશા. કાપોતલેશ્યીચાર ઉદ્દેશા. તેજલેશ્યીચાર ઉદ્દેશા. પદ્મલેશ્યી ચાર ઉદ્દેશા. શુક્લલેશ્યી. ચાર ઉદ્દેશા. એ રીતે આ અઠ્ઠાવીસ અભવસિદ્ધિક ઉદ્દેશકોમાં મનુષ્યો, નૈરયિક ગમ સમાન જાણવા. ભગવન્! તેમજ છે. શતક-૪૧, ઉદ્દેશો-૮૫ થી 112 સૂત્ર-૧૦૭૫ સમ્યગદષ્ટિ રાશિમુશ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ઉદ્દેશા-૧ મુજબ. ચારે યુગ્મોમાં ચારે ઉદ્દેશા ભવસિદ્ધિક સંદશ કહેવા. કૃષ્ણલેશ્યી સમ્યગુદષ્ટિ રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? કૃષ્ણલેશ્યી સંદેશ ચારે ઉદ્દેશા કહેવા. સમ્યક્દષ્ટિમાં ભવસિદ્ધિક સદશ 28 ઉદ્દેશા. શતક-૪૧, ઉદ્દેશો-૧૧૩ થી 168 સૂત્ર-૧૦૭૬, 1077 1076. મિથ્યાષ્ટિ રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? મિથ્યાષ્ટિના આલાવાથી અભવસિદ્ધિક સદશ ૨૮-ઉદ્દેશા. 1077. કૃષ્ણપાક્ષિક નૈરયિક ક્યાંથી ઉપજે ? અભવસિદ્ધિક સદશ ૨૮-ઉદ્દેશા કહેવા. શતક-૪૧, ઉદ્દેશો-૧૬૯ થી 196 સૂત્ર—૧૦૭૮ શુક્લપાક્ષિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે ? ભવસિદ્ધિક સમાન ૨૮-ઉદ્દેશા થાય. આ રીતે બધા મળીને 196 ઉદ્દેશા રાશિયુગ્મ શતકના થયા. યાવત્ શુક્લલેશ્યી શુલપાક્ષિક રાશિયુમ કલ્યોજ વૈમાનિક યાવતુ જો સક્રિય હોય તો તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે? આ અર્થ સમર્થ નથી. ભગવદ્ ! તે એમ જ છે. સૂત્ર-૧૦૭૯ ગૌતમસ્વામીએ ભગવન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને, વાંદી-નમીને આમ કહ્યું - ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, તે એમજ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઇચ્છિત છે, પ્રતિચ્છિત છે, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 233
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy