SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કૃત્ય છે એવું તમને પણ લાગશે. લૌકિકો સૂતકમાં પણ યજ્ઞ, દાન, યજ્ઞોપવિત, વેદપાઠ, શ્રાદ્ધ, પ્રતિષ્ઠા, મુંડન, તીર્થયાત્રા, શિવપૂજા, વિષ્ણુપૂજા આદિ કરવાની છૂટ આપે છે, અને આપણે ત્યાં જિનપૂજાની કડક બંધી ચાલે છે ! શિવપૂજા-વિષ્ણુપૂજા થાય અને જિનપૂજા ન થાય એવો કોઈ શાસ્ત્રપાઠ ક્યાંય લખેલો છે? આપણા શાસ્ત્રોમાં સૂતકની વાત લોકોત્તર વાત પૂર્ણ કર્યા પછી લૌકિક વિભાગમાં કરી છે. જો લૌકિકોને આ લૌકિકગ્રંથના કથન મુજબ શિવપૂજા-દેવપૂજામાં વાંધો ન હોય તો આપણને જિનપૂજામાં વાંધો કેવી રીતે હોય? આપણા શાસ્ત્રપાઠો જોઈશું ત્યારે આ વાત પણ સ્પષ્ટ થશે. “નિર્ણયસિંધુની જેમ જ લૌકિકોનો એક માન્ય ગ્રંથ છે : ધર્મસિંધુ. તેનો પણ ભાષાનુવાદ સહિત અહીં ઉલ્લેખ કરું છું. આ પણ લૌકિક માન્યતાનો ગ્રંથ છે. તેમાં પણ સૂતકનો વિષય લખવામાં આવ્યો છે. તેમાં વિશેષ જાણવાયોગ્ય અંશ આ પ્રમાણે છે. "प्रारब्धासन्नसत्रस्यान्नदानादिषु नाशौचं, पूर्वसंकल्पितान्नेषु न दोषः परिकीर्तितः, उदकदुग्धदधिघृतलवणफलमूलभर्जिताद्यन्नानां सूतकिगृहस्थितानां स्वयं ग्रहणे दोषाभावः, सूतकिहस्तात्तु न ग्राह्यं, केचित्तण्डुलादिकमपक्वमन्नं ગ્રાહ્યમાધુ: I'' ભાષાનુવાદ : “પૂર્વ પ્રારંfમત ક્રિયે અચયજ્ઞ અન્નવાન ગાદ્રિ નાશવ नहीं लगता है, पूर्व संकल्पित किये अन्नों विषे आशौच नहीं लगता है / सूतकीके घरमें स्थित हुये पानी, दूध, दही, घृत, नमक, फल, मूल और भूना हुआ अन्न इन सबोको अपने हाथसे ग्रहण करनेमें दोष नहीं लगता है। सूतकी के हाथ से ये सब चीज नहीं ग्रहण करनी / कितनेक ग्रंथकार चावल, आदि નહીં પાયે હુઈ બન્નો ગ્રહ છેરના પુસા હતે હૈં' (પૃ. રરૂ, ર૧૧). "अथ सूतिका शुद्धि : दशाहान्ते सूतिकाया अस्पृश्यत्वनिवृत्तिः / " ભાષાનુવાદ : “શ દિન ઉપરાંત સૂતિકા સ્પર્શનેી નિવૃત્તિ હોતી હૈ”” (પૃ. ર૬૬) આ લખાણમાં સૂતકીના ઘરના પાણી-દૂધ-દહીં ઘી ફળ વગેરે પોતાના
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy