SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૦ ) પંડિતશ્રી ઈહાં મેક્ષ ગયા કેઈ કેટી રે, આદીશ્વર અમને પણ આશા મેટી રે; આદીશ્વર શ્રદ્ધા સવેગે ભરિયો રે, આદીશ્વર મેં મેટે દરિયે તરિયે રે. આદીશ્વર સિ. ૩. ( અગ્યારમી પૂજા.) તીરથની આશાતના નવી કરીએ, નવી કરીએ રે નવી કરીએ; પધ્યાન ઘટા અનુસરીએ, તરિયે સંસાર તીરથ૦ ૧. આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખ્યાં ન મળે અન્નપાણી; કાયા વળી રેગે ભરાણી, આ ભવમાં એમ, તીરથ૦ ૨. (૫) બાર વ્રતની પૂજા આ કૃતિ સંવત ૧૮૮૭ની દિવાળી(આસો વદિ અમાસ)ને રોજ પૂરી થઈ છે. જૈનધર્મના નીતિવિભાગમાં-વર્તનવિભાગમાં સાધુધર્મ અને શ્રાવકધર્મ એવા બે વિભાગ છે. શ્રાવક (Laymen Jains) ને બાર વ્રત લેવાનાં હોય છે. એમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત હોય છે. એમાં વર્તનના માનસિક, વાચિક અને કાયિક સર્વ પ્રકારે, ત્યાગ, સંયમ અનેક પ્રકારે આવે છે. આવા શુષ્ક વિષયને કવિએ સુંદર રાગ-રાગણીમાં ગુંથી ખૂબ રસદાર બનાવ્યો છે. આમાં તેર પૂજા છે. એમાં અનેક સ્થાને કવિએ ખૂબ ઉચ્ચ ઉડ્ડયન ર્યું છે. દરેક પ્રસંગને ખૂબ સંસ્કારવાળે કર્યો છે. બીજા અસત્યત્યાગ વ્રતની પૂજામાં– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy